Wednesday, July 15, 2026
HomeGujaratરાજકોટઃ દર્શન કરીને પરત ફરતાં પુલ પરથી નીચે ખાબક્યો ટેમ્પો, ચારનાં મોત

રાજકોટઃ દર્શન કરીને પરત ફરતાં પુલ પરથી નીચે ખાબક્યો ટેમ્પો, ચારનાં મોત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે રામપર બેટીના 70 ફૂટ ઉંચા પુલ પરથી યુટિલિટી વ્હીકલ નીચે ખાબક્યું હતું. જેમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે આશરે પંદર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પછી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રામપર બેટીના પુલ પરથી ટેમ્પો નીચે ખાબકતાં જ આસપાસના ગામલોકો મદદ માટે આવી પહોંચ્યા હતાં. યુટિલિટી વ્હીકલ નીચે પડતાં જ વાતાવરણ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ટેમ્પોમાં કુલ 19 જેટલા મુસાફર સવાર હોવાનું કહેવાય છે.ટેમ્પોમાં રહેલા મુસાફરો સત્તાધાર દર્શન કરીને ચોટિલા પરત જતાં હતાં ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. નોંધનીય છે કે આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં સુરતથી 50 કિ.મી દૂર આવેલા શિયાલજ પાસે કન્ટેનર ભરેલા ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 14 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જે રીતે લોકો ગંભીર હાલતમાં હતાં તે જોતાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here