Monday, February 24, 2025
Homenationalચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવો

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણી એક ટંક ઉપવાસ કરીને કરવાની હાકલ ખેડૂતોએ બુધવારે કરી હતી.ખેડૂતલક્ષી નીતિઓ માટે લોકપ્રિય નેતા ચૌધરીની સમાધી ‘કિસાન ઘાટ’ પર વહેલી સવારથી અનેક ખેડૂતોએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અહીં રોકાતા નથી, પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તુરંત જતા રહે છે.કિસાન દિવસની ઉજવણીના પ્રસંગે ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવન કર્યો હતો. ખેડૂતોનાનેતા કે. એસ. સંધુુએ જણાવ્યું હતું કે મંગળવારે પંજાબના ૩૨ ખેડૂત યુનિયનોએ હવે શું કરવું એ વિશે ચર્ચા કરી હતી.ટૂંક સમયમાં દેશભરના ૪૦ ખેડૂત યુનિયનો સાથે ચર્ચા કરીને સરકારની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.કેન્દ્રના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગરવાલે રવિવારે આંદોલન કરી રહેલા ખેડૂત યુનિયનોને પત્ર લખીને સરકારે અગાઉ લખેલા પત્રમાં કરેલા પ્રસ્તાવ મામલે એમનો વાંધો જણાવવાની અને ચર્ચા માટે તારીખ આપવાની વાત કહી હતી.કૃષિ પ્રધાન તોમરે પણ મંગળવારે જણાવ્યું હતું કે આશા છે કે ખેડૂતો અંદરોઅંદર ચર્ચા કરીને સરકાર સાથે વાતચીત કરવા ટૂંક સમયમાં આગળ આવશે.દરમિયાન દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને લીધે ટ્રાફિક જામ રહ્યો હતો અને કોર્ટની ટકોર છતાં ખેડૂતોને કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે.ખેડૂતોએ હવે ૨૩-૨૬ ડિસેમ્બર સુધી શહીદી દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here