Sunday, June 15, 2025
Homenationalજગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગુમ, જાણો શું છે ખજાનાનું રહસ્ય

જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ગુમ, જાણો શું છે ખજાનાનું રહસ્ય

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

હિન્દુ ધર્મમાં ચાર ધામ બતાવાયા છે જે ચારેય દિશાઓમાં આવેલા છે. ઉત્તરમાં બદ્રીનાથ છે, દક્ષિણ દિશામાં રામેશ્વરમ, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથ પુરી. એવી માન્યતા છે કે આ ચારેય ધામોમાં ભગવાનનો સાક્ષાત વાસ છે અને તેમના દર્શનથી ઘણા જન્મોના પાત દૂર થઈ જાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે.આ ચારેય ધામોમાંથી જગન્નાથપુરીની એવી માન્યતા છે કે તેમાં ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ સશરીર ઉપસ્થિત છે અને દરેક 12 વર્ષ બાદ નવકલેવર ઉત્સવમાં લીમડાના લાકડાથી બનેલું તેમનું આવરણ બદલવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ આવરણની અંદર ભગવાન કયા રૂપમાં રહે છે તે એક રહસ્ય છે. ભગવાન જગન્નાથની જેમ જ તેમના ખજાનાની ચાવી ગુમ થઈ જવી પણ હાલમાં રહસ્ય બનેલું છે. અને તેને લઈને રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે.હકીકતમાં તેની પાછળ કારણ એવું છે કે આ મંદિરની વાર્ષિક આવક લગભગ 50 કરોડ છે અને મંદિરની સંપત્તિ 250 કરોડ રૂપિયા છે. પરંતુ જેટલો દેખાય છે તેનાથી પણ વધારે આ મંદિરનો ખજાનો માનવામાં આવે છે. એવી ધારણા છે કે મંદિરનો ખજાનો મંદિરની ઊંચાઈ જેટલો છે, જેમાં રૂપિયા, પૈસા, રત્નો અને હીરા પણ છે. હવે આ ખજાનાની ચાવી ગુમ થઈ ગઈ છે.જણાવી દઈએ કે ઓરિસ્સાની હાઈ કાર્ટના આદેશ બાદ ‘રત્ન ભંડાર’ રૂમમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે 16 સદસ્યોની એક ટીમ 34 વર્ષ બાદ અહીં તપાસ માટે આવી હતી. આ ઘટનાના લગભગ 2 મહિના બાદ ચાવી ગુમ થવાની વાત સામે આવી છે.4 એપ્રિલના રોજ ખજાનો જોઈને પાછી આવેલી ટીમે રત્ન ભંડારના રક્ષક લોકનાથની મૂર્તિ પાસે શપથ લીધી હતી કે તેઓ રત્ન ભંડાર સાથે જોડાયેલી વાત કોઈને નહીં કહે. તેમનું કામ માત્ર પાયાની મજબૂતી અને સુરક્ષા જોવાનું હતું. આ દરમિયાન તેમને ખજાનાના સંદૂક અને રત્નોને સ્પર્શ કરવાની પરવાનગી નહોતી.ભગવાન જગન્નાથના ખજાનાની વિશાળતાને લઈને એટલા માટે અટકળો લગાવાઈ રહી છે કારણ કે આ પહેલા 2011માં જગન્નાથપુરી પાસે જ અમા મઠથી એક મજૂર ચાંદીની ઈંડ ચોરીને લઈ ગયો હતો આ બાદ એવું રહસ્ય સામે આવ્યું જેને જોઈને પ્રશાસન પણ સ્તબ્ધ થઈ ગયું. તપાસમાં જ્યારે આ મઠના એક રૂમને ખોલવામાં આવ્યો તો તેમાંથી 100 કરોડથી વધારે કિંમતની ચાંદીની ઈંટો મળી. હવે જોવું રસપ્રદ હશે કે જગન્નાથ મંદિર ખજાનાની ચાવી ગુમ થવું કયા નવા રહસ્ય પરથી પડદો ઉચકે છે.

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here