Wednesday, March 12, 2025
HomeEntertainmentજાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે છે, ‘આ શોનો...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે છે, ‘આ શોનો ભાગ બનવા પર મને ગર્વ છે’

Date:

spot_img

Related stories

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...
spot_img

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક મૂળભૂત અધિકાર છે, જે દરેકની સામાજિક અથવા આર્થિક પૃષ્ટભૂમિને ધ્યાનાં લીધા વગર સરળતાથી મળવો જ જોઈએ. કમનસીબે, ઘણા સમુદાયો એવા છે, જે હજુ પણ પ્રણાલીગત અવરોધોનો સામનો કરે છે, જે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરતા અટકાવે છે. આવું જ એક ઉદાહરણ છે, આપણી જાગૃતિ- ઇક નયી સુબહની જાગૃતિ (અસ્મી દેવ), જે આ અવરોધને તોડવાના મિશન પર છે. સમાજ દ્વારા ‘ગુનેગાર’ તરીકે નોંધાયેલ સમુદાયમાંથી આવે છે, જેમાં જાગૃતિની લડાઈ તેના પોતાના શિક્ષણ માટે જ નહીં પરંતુ ચિત્તા સમુદાયના દરેક સભ્ય માટે શિક્ષણનો અધિકાર છે. આ શોમાં, આર્યાએ કલિકાંત ઠાકુરનું નકારાત્મક પાત્ર કરી રહ્યો છે, જે જાગૃતિના શિક્ષણને અટકાવવા માટે પોતાની બધી જ શક્તિ લગાવી રહ્યો છે, વાસ્તવિક જીવનમાં તે આ કોન્સેપ્ટ તથા શક્તિશાળી સંદેશથી એટલો પ્રભાવિત છે કે,તેને લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.આર્યા બબ્બર કહે છે, “જાગૃતિ-ઇક નયી સુબહમાં કલિકાંતનું પાત્ર ભજવવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે, ખાસ કરીને તે એવા સમુદાયની વાર્તા પર પ્રકાશ ફેંકે છે કે, જેમના પર ગુનેગારનું લેબલ લગાવવામાં આવ્યું છે અને મૂળભૂત અધિકારોથી વંચિત છે. મારુ પાત્ર લડાઈની વિરુદ્ધ દિશામાં હોવા છતા પણ હું શોના સંદેશનો ઘેરો પડઘો પાડી રહ્યો છું. તે એક એવી વાર્તા છે, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સંઘર્ષો પર પ્રકાશ પાડે છે અને મને આ શોનો ભાગ હોવાનો ગર્વ છે. જાગૃતિની યાત્રા એટલી પ્રેરણાદાયી છે અને મને આશા છે કે, તે પરિવર્તનને વેગ આપશે.”આર્યા પણ આ મૂવમેન્ટનો હિસ્સો બનીને પોતાની જાતને ગર્વિત ગણે છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે,જ્યારે ગીતા (તિતિક્ષા શ્રિવાસ્તવ)ને ખબર પડશે કે, તેમની વચ્ચે મતભેદો વચ્ચે જાગૃતિ તેની દિકરી છે ત્યારે શું તે તેને સ્વિકારી શકશે?

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને...

રામસેતુ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત," મડઈ જા માડૂ" કે...

૨,૫૦૦ વર્ષ અગાઉ પ્રચલિત હતાં તેવા વિલુપ્ત થયેલા ૧૨૬...

મુંબઈમાં તાજેતરમાં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રી વિજયકલ્પતરુસૂરીશ્વરજી મહારાજાની પાવન...

સ્થાયી ભવિષ્ય માટે ભારતની હસ્તકલા પરંપરાઓને પ્રોત્સાહન

એન્ટ્રપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે 11 માર્ચે...

ટાટા પાવર અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ભારતના વીજ...

ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓમાંની એક ટાટા પાવર...

એરટેલ ગુજરાતે વાર્ષિક ‘કસ્ટમર ડે’ની ઉજવણી કરી, રાજ્યભરમાં ગ્રાહકો...

ભારતની અગ્રણી ટેલિકમ્યુનિકેશન સેવા પ્રદાતા ભારતી એરટેલ એ ગુજરાતમાં...

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ

હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવનાં કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here