Friday, June 13, 2025
HomeGujaratજામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

Date:

spot_img

Related stories

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...
spot_img

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને બે કેસમાં બે-બે વર્ષની કેદની સજા તેમજ રૂા.5,50,000ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. જામનગરના દરેડ, જી.આઈ.ડી.સી.માં આવેલ ઋષભ મેટલ્સના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઈટર ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા જામનગરમાં રહેતા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસેથી રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસેથી રૂા.2,50,000રોકડા ઉછીના લીધા હતા. અને બંને લોકો પાસેથી લીધેલ રકમની પરત ચુકવણી માટે બંને વ્યક્તિઓને ચેકો આપેલ હતા. જેથી એ ચેકો લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્રારા બેંકમાં રજુ કરતા બંને ચેક અપૂરતા નાણા ભંડોળનાં કારણે પરત ફર્યા હતા. જેથી લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્વારા ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) વિરુદ્ધ જામનગરના ચીફ જ્યુડીશ્યલ મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ હોય.જેમાં આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાએ ગુનો કર્યાનો ઇનકાર કરેલ જેથી બંને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની બંને ફરિયાદના કામે તકસીરવાર ઠરાવી બંને કેસોમાં બે-બે વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને લખધીરસિંહ નાથુભા ચુડાસમાને રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવાને રૂા.3,00,000 જે દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here