Sunday, February 23, 2025
Homenationalજેલમાં બંધ ગેન્ગસ્ટરની ચિઠ્ઠી તેના સાગરીત સુધી પહોંચાડવા બદલ પોલીસકર્મી ઝડપાયો

જેલમાં બંધ ગેન્ગસ્ટરની ચિઠ્ઠી તેના સાગરીત સુધી પહોંચાડવા બદલ પોલીસકર્મી ઝડપાયો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઈ: જેલમાં બંધ ગેન્ગસ્ટરની ચિઠ્ઠી તેના સાગરીત સુધી પહોંચાડવા બદલ મહારાષ્ટ્ર એટીએસે (એન્ટિ ટેરરિઝમ સ્કવોડ) આર્થર રોડ જેલમાં ફરજ બજાવતા પોલીસકર્મીની તાજેતરમાં ધરપકડ કરી હતી. અંદાજે ૧૫૫ કિલો ડ્રગ્સની જપ્તીના કેસના મહત્ત્વના સાક્ષીદારને ધમકાવવાની સૂચના ચિઠ્ઠી દ્વારા આપવામાં આવી હતી.એટીએસે ધરપકડ કરેલા પોલીસકર્મીની ઓળખ અર્જુન ધોડકે તરીકે થઇ હોઇ સ્થાનિક અદાલતે તેને ૨૮ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ડ્રગ્સ જપ્તીના કેસના સાક્ષીદારને ધમકી આપવાના કેસમાં એટીએસે અગાઉ ગેન્ગસ્ટર હરીશ માંડવીકર, ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સાજિદ ઇલેક્ટ્રિકવાલા, સુજિત પડવળકર અને સચિન કોળેકરની ધરપકડ કરી હતી. હરીશ માંડવીકરને મટકાકિંગ સુરેશ ભગતની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવ્યા બાદ તેને આર્થર રોડ જેલમાં રખાયો હતો.જૂન, ૨૦૧૫માં એટીએસે ૧૫૫ કિલો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસમાં મુખ્ય આરોપી સાજિદ ઇલેક્ટ્રિકવાલા સહિત સાત જણની ધરપકડ કરાઇ હતી. ૨૦૦૫થી આર્થર રોડ જેલમાં બંધ સાજિદની મિત્રતા જેલમાં માંડવીકર સાથે થઇ હતી અને તેમણે ડ્રગ્સ જપ્તીના કેસના સાક્ષીદારને ધમકાવવાની યોજના ઘડી હતી. માંડવીકરે મધ્યસ્થી મારફત ચિઠ્ઠી તેના સાગરીત સચિન સુધી પહોંચાડી હતી, જેમાં સાક્ષીદારને ધમકાવવા સંબંધી સૂચના આપવામાં આવી હતી. જેલમાંથી આ ચિઠ્ઠી પોલીસકર્મીએ બહાર લઇ જઇને માંડવીકરના સાગરીત સુધી પહોંચાડી હોવાનું તપાસમાં જણાતાં તેની ધરપકડ કરાઇ હતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here