Sunday, April 20, 2025
Homenationalજ્યારે PM મોદીએ કહ્યું, ‘રાવ સાહેબ હું તમને મળવા માટે અહીં આવ્યો...

જ્યારે PM મોદીએ કહ્યું, ‘રાવ સાહેબ હું તમને મળવા માટે અહીં આવ્યો છું, તમારા વિશે મને બધી ખબર છે’

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઓડીશાના કટક જિલ્લામાં ચા વેચતા ડી પ્રકાશ રાવની જિંદગી હવે બદલાઈ ગઈ છે. પીએમ મોદીએ 27 મેના રોજ પોતાની ‘મન કી બાત’ના 44માં એપિસોડમાં પ્રકાશ રાવનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના કામને વખાણ્યું હતું.6 વર્ષની ઉંમરથી પ્રકાશ રાવ ચા વેચવાનું કામ કરે છે આજે આ કામ કરતા 54 વર્ષ થઈ ગયા. અભ્યાસમાં હોશિયાર હોવા છતાં આર્થિક તંગીને કારણે પાંચમાં ધોરણથી અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમ છતાં આજે પ્રકાશ રાવ ગરીબ અને ઝૂંપડામાં રહેતા 70-75 બાળકોને અભ્યાસ કરાવીને તેમના સપના પૂરા કરી રહ્યા છે.પ્રકાશ રાવ કહે છે કે હું નથી ઈચ્છતો કે પૈસાની કમીને કારણે કોઈ બાળક અભ્યાસથી વંચિત રહે. એટલા માટે હું ચાની દુકાન અને સ્કૂલ માટે સમય નિકાળું છું. સાથે નજીકમાં આવેલી હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરવા માટે જાઉં છું. રાવે કહ્યું કે તેની શાળામાં 70થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તે ચાની કિટલી પર રોજ 600થી 700 રૂપિયાની કમાણી કરે છે. જેમાંથી અડધી રકમ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરવામાં આવે છે.પ્રધાનમંત્રી સાથે મોદીની મુલાકાત પર વાત કરતા રાવે જણાવ્યું કે, મેં સપનામાં પણ ક્યારેય વિચાર કર્યો નહોતો કે હું દુનિયાના પસંદીત નેતાને મળી શકીશ. જ્યારે તેઓ ઓડીશા આવ્યા હતા તેમણે મને તેમના કાર્યાલય પર મળવા માટે બોલાવ્યો. હું 15-20 બાળકો સાથે પીએમ મોદીને મળવા માટે ગયો હતો. ત્યારે પીએમ મોદીએ મને જોયો તો હાથ લહેરાવીને કહ્યું કે, ‘રાવ સાહબ..હું તમને મળવા માટે આવ્યો છું. હું તમારા વિશે બધુ જ જાણું છું. કોઈને કંઈ કહેવાની જરૂર નથી.’

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here