Monday, February 24, 2025
HomeSportsટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

ટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

ટીમ ઇન્ડિયાની બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ આગામી મહિનાથી શરુ થવાની છે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે જસપ્રીત બુમરાહ આ સિરીઝથી વાપસી કરી શકે છે, તો શક્ય છે કે તમારું અનુમાન ખોટું પડે. કારણ કે રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ તેને હવે બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી ટેસ્ટ સિરીઝથી પણ આરામ આપવાના મૂડમાં છે અને જો આવું થાય તો પછી બુમરાહ હજુ 2 મહિના સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. ભારત પ્રવાસ પર બાંગ્લાદેશ 2 ટેસ્ટની સિરીઝ રમશે, જેને લઈને સમાચાર છે કે બુમરાહ તેનો ભાગ હશે નહીં. જો કે, હજુ આ મુદ્દે કંઈ પણ સત્તાવાર ખબર નથી. બસ રિપોર્ટ્સ છે કે ઘરેલુ કંડીશન અને શમીના કમબેકના કારણે સિલેક્ટર્સ તેને ન રમાડવાનો નિર્ણય કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સિલેક્ટર્સ હજુ બાંગ્લાદેશ વિરુદ્ધ બુમરાહના રમવા અને ન રમવાને લઈને મંથન કરી શકે છે. આવો નિર્ણય ટીમ ઇન્ડિયાના આગળના શેડ્યૂલને લઈને કરવામાં આવી શકે છે. ભારતે આગામી 4 મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે, જેમાંથી 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હશે. દરમિયાન સિલેક્ટર્સ બુમરાહને લઈને સાવધાની રાખતાં જોવા મળી રહ્યા છે. બુમરાહને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી બહાર રાખવાનું કારણ ભારતની સ્પિન ફ્રેન્ડલી પિચ અને મોહમ્મદ શમીની વાપસી પણ હોઈ શકે છે. શમીની વાપસીથી ભારતના પેસ એટેકમાં જે એક અનુભવની ઉણપ હશે તે પૂરી થઈ જશે. દરમિયાન બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here