Tuesday, June 30, 2026
HomeSportsટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

ટીમ ઇન્ડિયાને ઝટકો! હજુ 2 મહિના નહીં રમે આ ધરખમ ગુજ્જુ બોલર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ટીમ ઇન્ડિયાની બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ આગામી મહિનાથી શરુ થવાની છે પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે જસપ્રીત બુમરાહ આ સિરીઝથી વાપસી કરી શકે છે, તો શક્ય છે કે તમારું અનુમાન ખોટું પડે. કારણ કે રિપોર્ટ્સ અનુસાર ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ તેને હવે બાંગ્લાદેશ વિરુદ્ધ થનારી ટેસ્ટ સિરીઝથી પણ આરામ આપવાના મૂડમાં છે અને જો આવું થાય તો પછી બુમરાહ હજુ 2 મહિના સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે. ભારત પ્રવાસ પર બાંગ્લાદેશ 2 ટેસ્ટની સિરીઝ રમશે, જેને લઈને સમાચાર છે કે બુમરાહ તેનો ભાગ હશે નહીં. જો કે, હજુ આ મુદ્દે કંઈ પણ સત્તાવાર ખબર નથી. બસ રિપોર્ટ્સ છે કે ઘરેલુ કંડીશન અને શમીના કમબેકના કારણે સિલેક્ટર્સ તેને ન રમાડવાનો નિર્ણય કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય સિલેક્ટર્સ હજુ બાંગ્લાદેશ વિરુદ્ધ બુમરાહના રમવા અને ન રમવાને લઈને મંથન કરી શકે છે. આવો નિર્ણય ટીમ ઇન્ડિયાના આગળના શેડ્યૂલને લઈને કરવામાં આવી શકે છે. ભારતે આગામી 4 મહિનામાં 10 ટેસ્ટ રમવાની છે, જેમાંથી 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હશે. દરમિયાન સિલેક્ટર્સ બુમરાહને લઈને સાવધાની રાખતાં જોવા મળી રહ્યા છે. બુમરાહને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝથી બહાર રાખવાનું કારણ ભારતની સ્પિન ફ્રેન્ડલી પિચ અને મોહમ્મદ શમીની વાપસી પણ હોઈ શકે છે. શમીની વાપસીથી ભારતના પેસ એટેકમાં જે એક અનુભવની ઉણપ હશે તે પૂરી થઈ જશે. દરમિયાન બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here