Sunday, February 23, 2025
HomeGujaratટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

ટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો.
વડોદરા રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ૩થી ૫ એપ્રિલ અને ૧૬થી ૧૯ એપ્રિલના સમયગાળામાં ટ્રેનોમાં ગેરકાયદે ફરતા ફેરિયાઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ હતું. અભિયાન હેઠળ ૨૨ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને આરપીએફની ૨૦ સભ્યોની ટુકડી અલગ અલગ સમયે કુલ ૪૫ ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૦૮ ફેરિયાઓ ગેરકાયદે ચીજવસ્તુઓ અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. રેલવે તંત્રએ આ તમામ ફેરિયાઓ સામે રેલ્વે અધિનિયમ ૧૪૧(૧) હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૩૦ હજારથી વધુનો દંડ કર્યો હતો. આગામી દિવસોમાં પણ વેકેશન દરમિયાન આ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ રેલવે તંત્રએ જણાવ્યું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here