Wednesday, August 5, 2026
HomeGujaratટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

ટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો.
વડોદરા રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ૩થી ૫ એપ્રિલ અને ૧૬થી ૧૯ એપ્રિલના સમયગાળામાં ટ્રેનોમાં ગેરકાયદે ફરતા ફેરિયાઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ હતું. અભિયાન હેઠળ ૨૨ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને આરપીએફની ૨૦ સભ્યોની ટુકડી અલગ અલગ સમયે કુલ ૪૫ ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૦૮ ફેરિયાઓ ગેરકાયદે ચીજવસ્તુઓ અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. રેલવે તંત્રએ આ તમામ ફેરિયાઓ સામે રેલ્વે અધિનિયમ ૧૪૧(૧) હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૩૦ હજારથી વધુનો દંડ કર્યો હતો. આગામી દિવસોમાં પણ વેકેશન દરમિયાન આ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ રેલવે તંત્રએ જણાવ્યું હતું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here