Wednesday, July 15, 2026
HomeGujaratટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

ટ્રેનોમાં ખાદ્ય પદાર્થોનું ગેરકાયદે વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓ ઝડપાયા.

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો.
વડોદરા રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ૩થી ૫ એપ્રિલ અને ૧૬થી ૧૯ એપ્રિલના સમયગાળામાં ટ્રેનોમાં ગેરકાયદે ફરતા ફેરિયાઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ હતું. અભિયાન હેઠળ ૨૨ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને આરપીએફની ૨૦ સભ્યોની ટુકડી અલગ અલગ સમયે કુલ ૪૫ ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૦૮ ફેરિયાઓ ગેરકાયદે ચીજવસ્તુઓ અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. રેલવે તંત્રએ આ તમામ ફેરિયાઓ સામે રેલ્વે અધિનિયમ ૧૪૧(૧) હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૩૦ હજારથી વધુનો દંડ કર્યો હતો. આગામી દિવસોમાં પણ વેકેશન દરમિયાન આ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ રેલવે તંત્રએ જણાવ્યું હતું.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here