Monday, February 24, 2025
HomeGujaratAhmedabadઠાસરાના પીપલવાડા ગામે એક કરોડના ખર્ચે બનતી શાળાના બિલ્ડિંગમાં તિરાડો

ઠાસરાના પીપલવાડા ગામે એક કરોડના ખર્ચે બનતી શાળાના બિલ્ડિંગમાં તિરાડો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઠાસરા : ઠાસરાના પીપલવાડા ગામમાં સર્વ શિક્ષા અભિયાન અતર્ગત અંદાજે એક કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં પહેલા વરસાદમાં જ તિરાડો પડી ગઈ છે. વિદ્યાર્થીઓ હજુ ભણવા પણ નથી આવ્યા ત્યાં તિરાડો પડતા ગ્રામજનો ગુણવત્તા ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે અને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાય તેવી માંગણી કરી રહ્યા છે.ઠાસરા તાલુકાના આશરે ૮,૦૦૦થી વધુ વસ્તીવાળા મોટા ગામ પીપલવાડાની પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮માં ૫૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે હાલ પીપલવાડા ગામમાં પંચવટી વિસ્તારમાં જૂની પ્રા.શાળામાં ભણે છે. ત્યારે ગામની ભાગોળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે એક કરોડના ખર્ચે નવી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. શાળાનું બિલ્ડિંગ હજૂ બની રહ્યું છે ત્યારે પહેલા વરસાદમાં જ મકાનમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ગયા અઠવાડિયે ગામના ખેતરોના પાણી નવા બિલ્ડિંગની ચારે બાજુ એક ફૂટ સુધી ભરાઈ ગયા હતા. ત્યારે ભવિષ્યમાં આ શાળાનું બિલ્ડિંગ કેટલું ટકશે અને અહીં ભણવા આવનાર બાળકોનું ભાવિ જોખમાશે તો જવાબદાર કોણ તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. ત્યારે જે તે અધિકારી સ્થળ તપાસ કરી નવા મકાનના બાંધકામની ગુણવત્તા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેમજ સીમના પાણી ફરી ન વળે માટે બિલ્ડિંગના સામે મેદાનમાં માટી પૂરાણ કરાય તેવી ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here