Sunday, February 23, 2025
HomeGujaratડીંડોલીમાં ગૃહકંકાસમાં દંપતીએ ઘરમાં છતના હુક સાથે સાડીનો એક છેડો પતિ અને...

ડીંડોલીમાં ગૃહકંકાસમાં દંપતીએ ઘરમાં છતના હુક સાથે સાડીનો એક છેડો પતિ અને બીજો છેડો પત્ની ગળે ફાંસો ખાઇ લીધો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સુરત : ડીંડોલીમાં આજે બપોરે ચાર દિવસ પહેલા વતન બિહારથી સુરત આવ્યા બાદ ઘરમાં છતના હુક સાથે સાડીનો એક છેડો પતિ અને બીજો છેડો પત્ની બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ગૃહકંકાસના લીધે દંપતિએ સામુહિક આપધાત કર્યો હોવાની સકયતા છે. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં દિપકનગરમાં રહેતો ૨૦ વર્ષીય પારિતોષ પ્રકાશચંન્દ્ર યાદવે આજે ગુરુવારે બપોરે ઘરમાં લોખંડના હુક સાથે સાડીનો એક છેડો ગળે બાંધી અને તે જ સાડીનો બીજો છેડો તેમની ૨૦ વર્ષીય પત્ની કાજલ બાંધી એક સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જોકે તેમના ઘરની બારી ખુલ્લી હોવાથી બંને ફાંસો ખાધેલી હાલતમાં દેખાતા ત્યાંનો લોકો ગભરાઇ ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી. બાદમાં બારીમાંથી દરવાજો ખોલીને અંદર જઇને પોલીસે કાર્યવાહી કરીને બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે તપાસકર્તા એ.એસ.આઇ હરીહરભાઇએ કહ્યુ કે, પારિતોષના દોઢ વર્ષ પહેલા કાજલ સાથે લગ્ન થયા હતા. જોકે દંપતિ ચાર દિવસ પહેલા વતન બિહારના જગદીશપુરમાં દલીતપુરગામખાતે ફરીને સુરત આવ્યા હતા. જોકે નજીવી બાબતે બંને વચ્ચે ગૃહકંકાસ થતો કે કોઇ અન્ય કારણસર આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે. જયારે પારિતોષ ઘરના ગ્રાઉન્ડ ફલોર ઉપર સાડીના ટીંકી ચોટાડવા અને લેસ પટ્ટીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતો. જોકે દંપતિએ સામૃહિક આપધાતની વાત વાયુવેગ વેહતી થતા ચકચાર મચી જવા પામી હતી. જોકે દંપતિના મોતના લીધે યાદવ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here