Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadડેપ્યુટી મેયરે રાજકીય કીન્નાખોરી રાખી પ્લાન પાસ નહીં કરવા અધિકારીઓ ઉપર દબાણ...

ડેપ્યુટી મેયરે રાજકીય કીન્નાખોરી રાખી પ્લાન પાસ નહીં કરવા અધિકારીઓ ઉપર દબાણ કર્યાનો આક્ષેપ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ચાંદલોડીયામાં દેવમંદિર સોસાયટીના એક મકાનના વિવાદ પછી ડેપ્યુટી મેયર જતીન પટેલે રાજકીય કીન્નાખોરી રાખી અધિકારીઓને પ્લાન પાસ નહીં કરવા દબાણ કર્યુ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકરે કર્યો છે.પ્રોપર્ટી કાર્ડ મુજબના ક્ષેત્રફળ મુજબના પ્લાનને અધિકારીઓએ મંજુરી આપી હતી.દેવમંદિર સોસાયટીમાં મકાન ધરાવતા અમિત પંચાલે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ, મકાન જર્જરીત થઈ ગયુ હોવાથી નવુ બનાવી રહયા છીએ.જેનો સોસાયટીના ચેરમેને વાંધો લીધો હતો અને વાંધા અરજી આપવામાં આવી હતી.મકાન બનાવવા પ્લાન પાસ કરાવવાથી લઈ તમામ કાયદાકીય પ્રક્રીયા કરવામાં આવી છે.જુના અને નવા પ્લાન બંને સુસંગત છે.પ્રોપર્ટી કાર્ડમાં ૬૯.૦૨ ચોરસમીટર ક્ષેત્રફળ બતાવાયુ છે એ મુજબના જ પ્લાન પાસ કરવામાં આવ્યા હતા.ઘન્શ્યામ કોમ્પલેકસના ચેરમેન કલ્પેશ પટેલ તથા ડેપ્યુટી મેયર જતીન પટેલ પ્લાન પાસ ના થાય એ માટે અધિકારીઓ ઉપર દબાણ કરતા હોવાનું ધ્યાન ઉપર આવતા જતીન પટેલને પણ મળવા ગયા હતા.છતાં તેઓ કેમ વિરોધ કરી રહયા છે એ બાબત સમજાતી નથી.વર્ષ-૨૦૧૯માં ઘાટલોડીયા વોર્ડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે તથા વર્ષ-૨૦૨૧માં આપ પાર્ટીના ઉમેદવાર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભો રહયો હતો.આ કારણથી રાજકીય કીન્નાખોરી રાખી પ્લાન પાસ ના થાય એ માટે અધિકારીઓ ઉપર દબાણ કરાઈ રહયુ છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here