Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadથલતેજ સમર્પણ હોસ્પટલમાં આગથી દર્દીઓમાં ખળભળાટ

થલતેજ સમર્પણ હોસ્પટલમાં આગથી દર્દીઓમાં ખળભળાટ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

હોસ્પટલમાં આગ લાગી ત્યારે ચાર બાળ દર્દીઓ દાખલ હતા : તમામને સહીસલામત અને સુરક્ષિત રીતે બચાવાયા

અમદાવાદ, તા.૩૦
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આજે લાગેલી આગના કારણે હોસ્પટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફ કર્મચારીઓની સાથે સાથે સ્થાનિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી. જા કે, આગની જાણ થતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોએ ફરી એકવાર સમયસર ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ કાબૂમાં લઇ દર્દીઓ સહિતના લોકોને સહીસલામત અને સુરક્ષિત રીતે ખસેડી લેતાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઇ હતી. જા કે, આગની આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોÂસ્પટલમાં આજે સવારે અચાનક આગ લાગતાં હોÂસ્પટલમાં અને આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કોમન મીટરમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. જે આગ હોસ્પટલ સુધી પ્રસરી હતી. જા કે, ચોંકાવનારી વાત તો એ હતી કે, જ્યાંથી આગ લાગી ત્યાંથી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, દરવાજા પાસે ઈલેક્ટ્રિક મીટરો પણ લગાવવામાં આવેલા છે. જે ઈમર્જન્સીની સ્થિતિમાં વધુ ખાના ખરાબી કે ગંભીરતા સર્જી શકયા હોત પરંતુ બીજા કોઇ વિકલ્પ નહી હોવાથી આ રસ્તેથી બધાને બચાવી લેવાયા હતા. હોસ્પટલમાં નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ચાર બાળ દર્દીઓ હતા.જા કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા. હોસ્પિટલમાં પ્રવેશદ્વાર અને ટોરેન્ટના મીટર વચ્ચે એકમીટર કરતા ઓછું અંતર છે. ફાયર વિભાગ દ્વારા ટોરેન્ટના મીટર હટાવવા માટે તાત્કાલિક જાણ કરાઇ હતી અને હોસ્પિટલને આજે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં જ્યાં સુધી મીટર હટાવવામાં ના આવે ત્યાં સુધી હોસ્પિટલ પણ બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here