Friday, June 5, 2026
HomeGujaratAhmedabadથલતેજ સમર્પણ હોસ્પટલમાં આગથી દર્દીઓમાં ખળભળાટ

થલતેજ સમર્પણ હોસ્પટલમાં આગથી દર્દીઓમાં ખળભળાટ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

હોસ્પટલમાં આગ લાગી ત્યારે ચાર બાળ દર્દીઓ દાખલ હતા : તમામને સહીસલામત અને સુરક્ષિત રીતે બચાવાયા

અમદાવાદ, તા.૩૦
શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આજે લાગેલી આગના કારણે હોસ્પટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફ કર્મચારીઓની સાથે સાથે સ્થાનિકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઇ હતી. જા કે, આગની જાણ થતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોએ ફરી એકવાર સમયસર ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ કાબૂમાં લઇ દર્દીઓ સહિતના લોકોને સહીસલામત અને સુરક્ષિત રીતે ખસેડી લેતાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઇ હતી. જા કે, આગની આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોÂસ્પટલમાં આજે સવારે અચાનક આગ લાગતાં હોÂસ્પટલમાં અને આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કોમન મીટરમાં આગ લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. જે આગ હોસ્પટલ સુધી પ્રસરી હતી. જા કે, ચોંકાવનારી વાત તો એ હતી કે, જ્યાંથી આગ લાગી ત્યાંથી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, દરવાજા પાસે ઈલેક્ટ્રિક મીટરો પણ લગાવવામાં આવેલા છે. જે ઈમર્જન્સીની સ્થિતિમાં વધુ ખાના ખરાબી કે ગંભીરતા સર્જી શકયા હોત પરંતુ બીજા કોઇ વિકલ્પ નહી હોવાથી આ રસ્તેથી બધાને બચાવી લેવાયા હતા. હોસ્પટલમાં નીચે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ચાર બાળ દર્દીઓ હતા.જા કે, હોસ્પિટલના સ્ટાફે તમામને જ્યાં આગ લાગી હતી ત્યાંથી જ સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલ સુધી આગ ન ફેલાય તે માટે તાત્કાલિક બધા કાચ તોડી નાંખ્યા હતા. હોસ્પિટલમાં પ્રવેશદ્વાર અને ટોરેન્ટના મીટર વચ્ચે એકમીટર કરતા ઓછું અંતર છે. ફાયર વિભાગ દ્વારા ટોરેન્ટના મીટર હટાવવા માટે તાત્કાલિક જાણ કરાઇ હતી અને હોસ્પિટલને આજે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં જ્યાં સુધી મીટર હટાવવામાં ના આવે ત્યાં સુધી હોસ્પિટલ પણ બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here