Saturday, May 10, 2025
HomeGujaratAhmedabadદિવાળીમાં AMCએ કાઢ્યું બુદ્ધિનું દેવાળુ, ટ્રાફિકથી ધમધમતા આ ત્રણ બ્રિજનું તહેવારોમાં શરૂ...

દિવાળીમાં AMCએ કાઢ્યું બુદ્ધિનું દેવાળુ, ટ્રાફિકથી ધમધમતા આ ત્રણ બ્રિજનું તહેવારોમાં શરૂ કર્યું સમારકામ

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

AMC Started Bridge Repairs On Diwali : અમદાવાદ શહેરમાં વર્ષ દરમિયાન રોડ-રસ્તા, ગટર સહિતના નાના-મોટા કામો સતત ચાલુ જ જોવા મળે છે. આડે દિવસે થતા કામકાજથી લોકોને સતત હાલાકી પડતી હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના એક નિર્ણયથી લોકોને ભારે હાલાકી પડવાનું નક્કી છે. કેમ કે AMC દ્વારા દિવાળીના તહેવાર ટાણે શહેરના અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ અને રાણીપ ડી માર્ટ નજીકના પ્રબોધ રાવલ બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે. જેના કારણે આગામી 15 થી 30 દિવસ સુધી સ્થાનિક લોકોને ભારે હાલાકીની સ્થિતિ ઉભી થઈ છે.

AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે શું કહ્યું?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગેનું કહેવું છે કે, અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં જાળીનાં સ્ટ્રક્ચરલ બીમ અને લોખંડની જાળી ખરાબ થઈ ગઈ છે. આ સાથે રાણીપ ડી માર્ટથી RTO સર્કલ તરફના પ્રબોધ રાવલ બ્રિજના એક્સપાન્સન જોઈન્ટ અને વેરીંગ કોટની સરફેસ ખરાબ થઈ જતા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. 15 દિવસ સુધી નિર્ણયનગર અંડરબ્રિજમાં જાળી બદલવાની કામગીરી ચાલી અને હવે અખબારનગર અંડરબ્રિજ અને પ્રબોધ રાવલ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.

એક તરફના રસ્તા રહેશે કાર્યરત

બ્રિજના સમારકામની કામગીરી શરુ કરાઈ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે કે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે, જ્યારે બીજી તરફનો રસ્તો કાર્યરત છે. એટલે કે એક રોડ પર આવન-જાવન હોવાથી દિવાળીના તહેરાવોમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનશે.

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનવ્યવહાર વધુ જોવા મળતો હોય છે, તેવામાં દિવાળીના તહેવારમાં મોટાપાયે લોકોનું પરિવહન થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. બ્રિજની કામગીરી દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થામાં એક સાઈડથી લોકો અવર-જવર કરી રહ્યાં છે, પરંતુ તંત્રએ તહેવાર પહેલા કે તહેવાર બાદ આ પ્રકારની કામગીરી શરૂ કરવાની જરૂર હતી.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here