Saturday, February 1, 2025
Homenational'દુઃખી કેમ છો, આપણે ભવિષ્યનું વિચારવાનું છે…' વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોને કેમ...

‘દુઃખી કેમ છો, આપણે ભવિષ્યનું વિચારવાનું છે…’ વડાપ્રધાન મોદીએ ભાજપ કાર્યકરોને કેમ આવું કહ્યું?

Date:

spot_img

Related stories

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટરમાં કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ચૂકી જવા બદલ હતાશ કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પીએમ મોદીએ કહ્યું કે દુ:ખી કેમ થાઓ છો? આપણે બહુ સારું કામ કર્યું છે. હવે આપણે ભવિષ્ય તરફ જોવાનું છે. દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે લોકસભા ચૂંટણી 2024ના અનુભવો શેર કર્યા હતા જ્યાં વડાપ્રધાને ભાજપના સંઘર્ષને યાદ કરીને પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ જગાડવાનો અને પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ ચૂંટણી કાર્યકરોને મળ્યા.આ દરમિયાન પીએમ મોદીએ લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત પાર્ટીના તમામ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે ભાજપ કાર્યાલયમાં બે કલાકથી વધુ સમય પસાર કર્યો હતો. જ્યાં ભાજપ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી. પીએમ મોદીનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્વાગત કર્યું હતું. 2019માં લોકસભા ચૂંટણી બાદ પણ પીએમ મોદીએ પાર્ટી હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓને મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પૂર્ણ બહુમત પણ પ્રાપ્ત થયો નહોતો અને 240 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. ચૂંટણીના પરિણામ બાદથી જ ભાજપના કાર્યકરો નિરાશ દેખાઈ રહ્યા છે. જોકે તેમ છતાં પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી હતી અને તેમનો જુસ્સો વધારવા કહ્યું કે તમારી મહેનતમાં કોઈ કમી રહી નથી. પરિણામથી નિરાશ ન થશો.

બજેટમાં 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો : ખેડૂતો માટે...

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા...

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 8-9 માર્ચ,...

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘ગોબર ઉત્પાદન...

Budget 2025 : શું થયું સસ્તું અને શું થયું...

આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી...

કાશીમાં મહાકુંભ બાદ ભીડ ઉમટતાં ટેન્શન વધ્યું,ભીડના કારણે લોકોને...

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા...

કલર્સના શો “સુમન ઇન્દોરી”માં, વિક્રમના રૂપમાં અંગદ હસીજાની એન્ટ્રી

દેરાણી- જેઠાણીની શ્રેષ્ઠ પ્રતિદ્વંદિતાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ, કલર્સના...

ઝાયડસ ટકેડા હેલ્થકેરે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કામગીરીના 25 વર્ષ પૂર્ણ...

ઝાયડસ ટકેડા હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ (ZTHPL) એ ઝાયડસ લાઈફસાયન્સિસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here