Friday, May 16, 2025
HomeGujaratધો.૯-૧૧ની એનરોલમેન્ટ ફીમાંથી દિવ્યાંગ-વિદ્યાર્થીનીને મુક્તિ નથી

ધો.૯-૧૧ની એનરોલમેન્ટ ફીમાંથી દિવ્યાંગ-વિદ્યાર્થીનીને મુક્તિ નથી

Date:

spot_img

Related stories

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...
spot_img

ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પરિપત્ર મોકલી સ્પષ્ટતા કરી છે કે ધો.૯ અને ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની એનરોલેમન્ટ ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થિની માટે મુક્તિ નથી. માત્ર ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફીમાંથી જ મુક્તિ અપાઈ છે.

પ્રાથમિકમાંથી માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ લેતા એટલે કે ધો.૯માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં આવતા એટલે કે ધો.૧૧માં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ મુજબ એનરોલમેન્ટ ફી દરેક સ્કૂલમાં લેવાય છે.વિદ્યાર્થી દીઠ ૨૦ રૃપિયા એનરોલમેન્ટ ફી પ્રવેશ સમયે જ લેવાય છે અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી આ એનરોલમેન્ટ ફી ગુજરાત શિક્ષણ બોર્ડમાં જમા કરાવવાની હોય છે.

પરંતુ આ વર્ષે સરકારના આદેશથી ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફોર્મ ફીમાંથી દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને મુક્તિ આપી છે.જેથી અનેક સ્કૂલોએ એનરોલમેન્ટ ફીમાં પણ દિવ્યાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મુક્તિ અપાઈ છે તેવુ માની એનરોલમેન્ટ ફી જમા કરાવી નથી.જેને લઈને બોર્ડે સ્પષ્ટતા કરતા પરિપત્ર કર્યો છે અને જણાવ્યુ છે કે એનરોલમેન્ટ ફીમાંથી મુક્તિ નથી.જેથી તમામ સ્કૂલોએ બોર્ડ કચેરીમાં તમામ વિદ્યાર્થીઓની એનરોલમેન્ટ ફી જમા કરાવવાની રહેશે.

ટાટા મોટર્સ અને વર્ટેલોએ ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો માટે આકર્ષક...

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સ...

અદાણી સિમેન્ટ એસોસિયેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી (ઈન્ડિયા)ની નેશનલ કેપેસિટી...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ અંબુજા...

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ ખાતે...

આજે માહિતીના આદાન પ્રદાન માટે મોટાભાગે મોબાઈલ દ્વારા સોશિયલ...

અમદાવાદ મંડળે મુસાફરોની સુવિધા માટે કર્યા વિભિન્ન સરાહનીય પ્રયાસો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા તાજેતરમાં મુસાફરોની સુવિધા અને...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ સિહોર ખાતે ઓવરબ્રિજ...

ભારત સરકારના માનનીયા ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ...

ભેકરા-ભોકરવા રોડના રી-સર્ફેસિંગ કામનું ભવ્ય ભૂમિપૂજન સાંસદ શ્રી ભરતભાઈ...

સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here