Thursday, June 25, 2026
HomeGujaratધો.૯-૧૧ની એનરોલમેન્ટ ફીમાંથી દિવ્યાંગ-વિદ્યાર્થીનીને મુક્તિ નથી

ધો.૯-૧૧ની એનરોલમેન્ટ ફીમાંથી દિવ્યાંગ-વિદ્યાર્થીનીને મુક્તિ નથી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પરિપત્ર મોકલી સ્પષ્ટતા કરી છે કે ધો.૯ અને ૧૧માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓની એનરોલેમન્ટ ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થિની માટે મુક્તિ નથી. માત્ર ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફીમાંથી જ મુક્તિ અપાઈ છે.

પ્રાથમિકમાંથી માધ્યમિક સ્કૂલમાં પ્રવેશ લેતા એટલે કે ધો.૯માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિકમાં આવતા એટલે કે ધો.૧૧માં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ મુજબ એનરોલમેન્ટ ફી દરેક સ્કૂલમાં લેવાય છે.વિદ્યાર્થી દીઠ ૨૦ રૃપિયા એનરોલમેન્ટ ફી પ્રવેશ સમયે જ લેવાય છે અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી આ એનરોલમેન્ટ ફી ગુજરાત શિક્ષણ બોર્ડમાં જમા કરાવવાની હોય છે.

પરંતુ આ વર્ષે સરકારના આદેશથી ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની ફોર્મ ફીમાંથી દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને મુક્તિ આપી છે.જેથી અનેક સ્કૂલોએ એનરોલમેન્ટ ફીમાં પણ દિવ્યાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મુક્તિ અપાઈ છે તેવુ માની એનરોલમેન્ટ ફી જમા કરાવી નથી.જેને લઈને બોર્ડે સ્પષ્ટતા કરતા પરિપત્ર કર્યો છે અને જણાવ્યુ છે કે એનરોલમેન્ટ ફીમાંથી મુક્તિ નથી.જેથી તમામ સ્કૂલોએ બોર્ડ કચેરીમાં તમામ વિદ્યાર્થીઓની એનરોલમેન્ટ ફી જમા કરાવવાની રહેશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here