Sunday, April 20, 2025
HomeGujaratપાલનપુરની હસનપાર્ક સોસાયટીમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર

પાલનપુરની હસનપાર્ક સોસાયટીમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઇડની આગળ આવેલી હસનપાર્ક સોસાયટીમાં રહેતી એક 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક સાથે ચકચાર મચી હતી.પાલનપુરના મફતપુરા વિસ્તારમાં આવેલ હસનપાર્ક સોસાયટીમાં રહેતા પઠાણ સિરાજભાઈ જેમની 8 વર્ષની દીકરી અને ખાનગી શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી સીમરન પઠાણને અચાનક તાવ આવતા ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે દીકરીના મોતથી પરિવારજનોમાં શોક છવાયો હતો. ખાનગી ડોક્ટરે જણાવ્યું કે ‘અમારે ત્યાં સારવાર માટે બાળકી લાવ્યા તેના બે કલાક પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. વાયરલ ફિવરના કારણે મોત નિપજ્યું હોઇ શકે છે.’અત્રે ઉલ્લેખનીય છે કે,સોસાયટીની પાછળ જ પાલિકાની ડમ્પિંગ સાઇડ છે. જ્યાં આજ દિન સુધી પાલિકા દ્વારા ક્યારેય દવાનો છંટકાવ કરાયો નથી. વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી જવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો નથી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here