Sunday, April 20, 2025
HomeGujaratપાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

પાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરનાર અરજદારે પોલીસ વેરીફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશન જવું પડતું હતું. ગૃહવિભાગે ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કર્મચારીઓને મોબાઈલ એપનાં માધ્યમથી પોલીસ વેરીફિકેશન અરજદારોનાં ઘેર જઈને કરવાની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અરજદારોને હવે પોલીસ સ્ટેશન જવાનો ધક્કો બંધ થયો છે.અત્યાર સુધી અરજદાર પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટની અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશનના કાગળ જતા હતા. આ કાગળો પોલીસ સ્ટેશન આવ્યા બાદ અરજદારને ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી તેમના ફોટોગ્રાફ અને સહી લઈ ફોર્મ જમા કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા વેરિફિકેશ કર્યા બાદ પોસ્ટ મારફતે પાસપોર્ટ અરજદારના ઘરે મોકલવામાં આવતો હતો. પરંતુ આ નવી સુવિધા મુજબ હવે પોલીસ કર્મચારી અરજદાના ઘરે જશે તેના જરૂરી દસ્તાવેજો સ્કેન કરી તેના ગુનાહિત ઈતિહાસની તપાસ કરશે. આમ હવે આ કામગીરી ખુબ સરળ અને ઝડપી બનશે.પાસપોર્ટ વેરીફિકેશન વખતે ઈ-ગુજકોપની પોકેટ કોપ મોબાઈલ એપમાં પોલીસ કર્મચારી જે તે અરજદારનું પુરૂ નામ નાખીને ગુનાની માહીતી અંગે સર્ચ કરશે ત્યારે ગુજરાતમાં રહેતાં તે નામના તમામ અરજદારોની કોઈપણ ગુનો સંબંધી માહીતી ઓટોમેટીક જનરેટ થશે.જેનાં કારણે પોલીસ વિભાગને ગુનેગારોને શોધવા માટે અનેક ફાયદા થશે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here