Thursday, July 16, 2026
HomeGujaratપાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

પાસપોર્ટના વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, જાણો શા માટે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

સામાન્ય રીતે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરનાર અરજદારે પોલીસ વેરીફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશન જવું પડતું હતું. ગૃહવિભાગે ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કર્મચારીઓને મોબાઈલ એપનાં માધ્યમથી પોલીસ વેરીફિકેશન અરજદારોનાં ઘેર જઈને કરવાની કામગીરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અરજદારોને હવે પોલીસ સ્ટેશન જવાનો ધક્કો બંધ થયો છે.અત્યાર સુધી અરજદાર પાસપોર્ટ કેન્દ્ર પર પાસપોર્ટની અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશનના કાગળ જતા હતા. આ કાગળો પોલીસ સ્ટેશન આવ્યા બાદ અરજદારને ડોક્યુમેન્ટ લઈને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી તેમના ફોટોગ્રાફ અને સહી લઈ ફોર્મ જમા કરવામાં આવતું હતું. પોલીસ દ્વારા વેરિફિકેશ કર્યા બાદ પોસ્ટ મારફતે પાસપોર્ટ અરજદારના ઘરે મોકલવામાં આવતો હતો. પરંતુ આ નવી સુવિધા મુજબ હવે પોલીસ કર્મચારી અરજદાના ઘરે જશે તેના જરૂરી દસ્તાવેજો સ્કેન કરી તેના ગુનાહિત ઈતિહાસની તપાસ કરશે. આમ હવે આ કામગીરી ખુબ સરળ અને ઝડપી બનશે.પાસપોર્ટ વેરીફિકેશન વખતે ઈ-ગુજકોપની પોકેટ કોપ મોબાઈલ એપમાં પોલીસ કર્મચારી જે તે અરજદારનું પુરૂ નામ નાખીને ગુનાની માહીતી અંગે સર્ચ કરશે ત્યારે ગુજરાતમાં રહેતાં તે નામના તમામ અરજદારોની કોઈપણ ગુનો સંબંધી માહીતી ઓટોમેટીક જનરેટ થશે.જેનાં કારણે પોલીસ વિભાગને ગુનેગારોને શોધવા માટે અનેક ફાયદા થશે

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here