Monday, February 24, 2025
Homenationalપીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત...

પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ માં આગામી વિધાનસભાની ચૂંટણી ને લઈને પ્રતીક અને વિચારોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝ)ની 125મી જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક બાજુ પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીના રોજ કોલકાતામાં આયોજિત ‘પરાક્રમ દિવસ’ સમારંભમાં ભાગ લેશે તો બીજી તરફ સીએમ મમતા બેનરજી આઠ કિલોમીટર લાંબી પદયાત્રા કરશે. વડાપ્રધાન મોદી કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં પરાક્રમ દિવસ સમારંભના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ કાર્યક્રમમાં સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, એવું સ્પષ્ટ નથી થયું કે તેઓ કાર્યક્રમમાં શામેલ થશે કે નહીં. જો મમતા બેનરજી આ કાર્યક્રમમાં શામેલ થશે તો ચૂંટણી પહેલાની રાજનીતિની એક મોટી તસવીર સામે આવશે, જેમાં સીએમ મમતા બેનરજી અને પીએમ મોદી એક સાથે એક કાર્યક્રમમાં નજરે આવશે.બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 23 જાન્યુઆરીના રોજ સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર યોજાઈ રહેલો કાર્યક્રમ રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. બંગાળમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી બંગાળી અસ્મિતા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ટીએમસી પોતાને બંગાળની સંસ્કૃતિની રક્ષક કહે છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here