Sunday, February 23, 2025
HomeIndiaપૂર્વ સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા બંધ પરનું પાવર સ્ટેશન પણ ધરાશાયી :...

પૂર્વ સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલનઃ તિસ્તા બંધ પરનું પાવર સ્ટેશન પણ ધરાશાયી : આખી ઘટના કેમેરામાં કેદ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભયાનક ભૂસ્ખલન થયું. આ ભયાનક ભૂસ્ખલનના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણ તબાહ થઈ ગયું છે. અહીં છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન નાની-મોટી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. તેના કારણે 510 મેગાવોટના પાવર સ્ટેશનને અડીને આવેલો પહાડ જોખમમાં હતો. મંગળવારે સવારે પહાડનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર કોર્પોરેશન (NHPC)ના તિસ્તા સ્ટેજ પાંચ બંધનો પાવર સ્ટેશન કાટમાળથી ઢંકાઈ ગયો. આ ઘટના પૂર્વી સિક્કિમના સિંગતામના દીપૂ દારા પાસે બની છે.નજીકના પહાડ પરથી સ્થાનિક લોકો દ્વારા વીડિયોમાં કેદ કરવામાં આવેલા ભૂસ્ખલનમાં મોટા-મોટા પથ્થર અને કાટમાળ ઝડપથી પાવર હાઉસ તરફ ધસતા નજર આવી રહ્યા છે, જેનાથી મોટા પાયે નુકસાન થયું છે. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. સતત ભૂસ્ખલનના કારણે થોડા દિવસ પહેલા જ પાવર સ્ટેશનને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. પાવર સ્ટેશન પાસે કામ કરતા લોકો દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પહાડનો એક હિસ્સો ધરાસાયી થતો નજર આવી રહ્યો છે અને થોડી જ વારમાં તેનો એક મોટો હિસ્સો પાવર સ્ટેશન ઉપર પડે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે સવારે 7:00 વાગ્યા આસપાસ થયેલું ભૂસ્ખલન સંભવત NHPC તિસ્તા સ્ટેજ વી સુરંગના કારણે થયું છે જે આ વિસ્તારની નીચેથી પસાર થાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ભૂસ્ખલનના કારણે 17 થી 18 ઘરો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, જેનાથી પાંચથી છ પરિવારોને સુરક્ષા માટે NHPC ક્વાર્ટરમાં જવું પડ્યું છે. આવાસીય મકાનોને નુકસાન થવા ઉપરાંત ક્ષેત્રમાં પાવર હાઉસને પણ ઘણું નુકસાન થયું છે.તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2023માં સિક્કિમમાં આભ ફાટ્યું હતું. તેના કારણે લ્હોનક ગ્લેશિયલ ઝીલમાં પૂર આવ્યું હતું અને સ્ટેજ 5 બંધ તબાહ થઈ ગયો હતો. આભ ફાટવાથી ભયંકર પૂર આવ્યું હતું. જેના કારણે સિક્કિમની સૌથી મોટી‌ જળ વિધુત પરિયોજના ચુંગથાગમાં તિસ્તા બંધના કેટલાક હિસ્સાને વહાવી દીધા હતા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here