Saturday, May 24, 2025
HomeWorldપેન્ટાગોનના અધિકારીઓનું મંતવ્ય ઇરાન આ સપ્તાહમાં જ ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરશે

પેન્ટાગોનના અધિકારીઓનું મંતવ્ય ઇરાન આ સપ્તાહમાં જ ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરશે

Date:

spot_img

Related stories

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...
spot_img

વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સલામતીના પ્રવકતા જહોન કીર્વીએ સોમવારે કહ્યું હતું કે આ સપ્તાહના અંત સુધીમાં ઇરાન કે તેના પ્યાદાઓ દ્વારા ઇઝરાયલ પર પ્રચંડ હુમલો કરવામાં આવશે. તેવી અમેરિકાને પાક્કી આશંકા છે. આથી અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની હાજરી વધારી દીધી છે. વિશેષત: ઇઝરાયલ-હમાસ યુદ્ધની વધી રહેલી તીવ્રતા તેમજ ઇઝરાયલ દ્વારા હમાસના નેતા ઇસ્માઈલ હનીયાહની ગયા મહિને તહેરાનમાં કહેવાતી કરાયેલી હત્યાને પગલે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક બની રહેવાની પૂરી સંભાવના છે, તેમ પણ પેન્ટાગોનના અધિકારીઓ માને છે.ઇઝરાયલ પણ ચેતી ગયું છે. તે જાણે છે કે બરૂતમાં હીઝબુલ્લાહના સીનીયર કમાન્ડર ફૌદ શુકરની હત્યા પછી પરિસ્થિતિ વણસી જ છે. પરંતુ ઇઝરાયલે હુમલો ત્યારે કર્યો હતો કે જયારે ઇઝરાયલના કબજા નીચેના ગોલન રાઇટસ વિસ્તારમાં હિઝબુલ્લાહે મિસાઇલ હુમલો કર્યો, જેમાં ૧૨ બાળકોના મૃત્યુ થયા હતા.આ સંદર્ભ આપતા જહોન કર્બીએ કહ્યું હતું કે ઇઝરાયલ એપ્રિલમાં થયેલા હુમલાનો ભોગ ફરી ન બને તે અમે જોવા માગીએ છીએ.બીજી તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રી બાઈડ ઑસ્ટિને ગાઇડેડ મિસાઇલ્સ સાથેની સબમરીનો ઉત્તર અરબી સમુદ્રમાં મધ્ય પૂર્વ પર સીધો હુમલો કરી શકે તેવા સ્થાને મોકલી દીધી છે. તેમજ તેમાં પ્રચંડ વિમાન વાહક જહાજ અબ્રહામ લિંકનને તેની રક્ષક ફ્રીગેટો સાથે અરબી સમુદ્ર તરફ રવાના કરી દીધુ છે. જો કે તે અત્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં છે. તેને મધ્ય પૂર્વ સુધી પહોંચતા એક સપ્તાહથી પણ વધુ સમય લાગશે. પરંતુ તે સબમરીનો અને તે ફ્રીગેટો સાથેનું વિમાન વાહક જહાજ ઉત્તર અરબી સમુદ્રમાં પહોચતાં વ્યાપક અફડા-તફડી શરૂ થઈ જશે તે નિશ્ચિત છે.મ.પૂ.ની તંગ પરિસ્થિતિને લીધે તેલના ભાવ વધવા સંભવ છે તેમ પણ નિષ્ણાતોનું માનવું છે.

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here