Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં...

ફાધર્સ ડે વિશેષ : 634 પિતાએ સંતાનોને આપી કિડની ,8 વર્ષમાં 537 પુત્રને,97 પુત્રીને કિડનીનું દાન આપી બચાવી જિંદગી

Date:

spot_img

Related stories

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...
spot_img

અમદાવાદ: માતા-પિતા બાળકને જન્મ આપીને જીવન આપતાં હોય છે તેમ જ માતા બાળકનું લાલન-પાલન જ્યારે પિતા બાળક માટે સમય અને નાણાંની પરવા કર્યા વિના ઉછેર કરતા હોય છે, પરંતુ રાજ્યનાં 634 પિતાએ પોતાની કિડનીનું દાન કરીને દીકરા અને દીકરીને નવજીવન આપ્યું છે. 634 પિતા દ્વારા કરાયેલાં કિડની દાનમાં પિતાએ 537 દીકરા જ્યારે 97 દીકરીને પોતાની કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. જ્યારે 9-9 દીકરા દીકરીએ પોતાની કિડની આપીને પિતાને નવજીવન આપ્યું છે.સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલ(આઈકેડીઆરસી)ના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, કિડની ફેલ્યોરના દર્દીને જ્યારે બંને કિડની ફેઇલ થઇ જાય તેવા સંજોગોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક ઉપાય હોય છે, જેમાં દર્દીને માતા-પિતા, ભાઇ, બહેન કે પત્ની પોતાની એક કિડનીનું દાન કરીને નવજીવન આપતાં હોય છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે, છેલ્લાં 8થી 10 વર્ષમાં 634 જેટલાં પિતાએ પોતાના દીકરા-દીકરીને કિડનીનું દાન કરીને નવજીવન આપ્યું છે. કિડની ફેલ્યોરના દર્દીને પરિવારજન તરફથી કિડની ન મળે કે મેચિંગ ન થાય ત્યારે કેડેવર કિડનીદાન જ એક માત્ર ઉપાય હોય છે. તેમાં ઘણીવાર લાંબો સમય રાહ પણજોવી પડતી હોય છે, પરંતુ 634 પિતાએ કિડની ફેલ્યોરને કારણે મોતના મુખમાં ધકેલાયેલા તેમના સંતાનોને કિડનીનું દાન કરીને મોતના મુખમાંથી બચાવી નવજીવન આપ્યું છે.જૂન માસનો ત્રીજો રવિવાર ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે, આ દિવસે દીકરા-દીકરી પિતાને અવનવી કે સરપ્રાઇઝ ભેટ આપે છે. ત્યારે એક દીકરો લિવરના રોગથી પીડાતા પિતાના જીવતદાન માટે પોતાનું લિવર દાન કરશે. એટલું જ નહીં, દીકરો પોતે મેદસ્વિ હોવાથી લિવરનું દાન કરી શકે તેમ ન હોવાથી પિતાને લિવર દાન કરવા માટે તેણે 8 કિલો વજન ઘટાડ્યુું છેકિડની હોસ્પિટલના પ્રોફેસર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા ડો.પ્રાંજલ મોદી જણાવે છે કે, 20મી જૂન-રવિવારે ફાધર્સ ડે પર એક પુત્રના લિવર ટ્રાન્સપ્લાન્ટથી પિતાને નવજીવન મળશે. દર્દીનું લિવર 2017થી ખરાબ થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન કોઇ કેડેવર મળ્યું ન હતુું. દર્દીના પરિવારમાં એક ભાઇ-બહેન અને એક દીકરો-દીકરી છે, જેમાં દીકરી અને ભાઇ અમેરિકા રહે છે, જ્યારે બહેન ડાયાબિટીસની દર્દી હોવાથી લિવર દાન કરી શકે તેમ નહોતી, એકમાત્ર દીકરો જ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે તેમ હતું. પરંતુ, તેનું વજન 97 કિલો હોઇ, મેદસ્વિતાને કારણે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં કોમ્પલિકેશનની શક્યતા રહે છે. જો કે, દીકરાએ 3 માસમાં 8 કિલો વજન ઘટાડી, લિવરનો એક ભાગ પિતાને આપશે.

નર્મદા પરિક્રમાની તૈયારીઓ  : રાજ્ય સરકાર રૂ. 10 કરોડના...

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા...

LPG ટેન્કર નંદા દેવી લગભગ 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ...

ભારતીય LPG કેરિયર 'શિવાલિક' ભારત પહોંચ્યા પછી, વધુ એક...

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું...

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે...

માનવીનાં શરીર બંધારણ પ્રમાણે સ્વસ્થ શરીરમાં 70% થી 65%...

22 માર્ચે વિશ્વ જળ દિવસ આવશે, પણ આપણે ચૈત્રીનાં...

ગુજરાતમાં 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here