Friday, May 23, 2025
HomeWorldભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

ભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

ભારતીય અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિની નિકાસ પરિષદના સભ્યો બનશે

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે

અમેરિકામાં ટોચના હોદ્દાઓ પર અને મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે.  આ દરમિયાન બે ભારતીય મૂળના અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિકાસ પરિષદના સભ્યો બનશે. વ્હાઈટ હાઉસે આ અંગે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ એ સભ્યોની યાદી જાહેર કરી હતી જેમને તે નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. 

નિકાસ પરિષદ શું કરે છે? 

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. ભારતીય અમેરિકી પુનીત રેનજેન જેમનું નામ એ સભ્યોની યાદીમાં સામેલ કરાયું છે જેમને રાષ્ટ્રપતિ નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. તે ડેલોઈટ ગ્લોબલ સીઈઓ એમિરેટ્સ તરીકે કામ કરે છે. 

રેનજેન અને રાજસુબ્રમણ્યમ કોણ છે? 

રેનજેનએ સીઈઓ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન એક વૈશ્વિક રણનીતિ બનાવી અને તેનું અમલ કરાવ્યું જેના પરિણામસ્વરૂપે ડેલોઈટ દુનિયામાં અગ્રણી પ્રોફેશનલ સેવા સંગઠન બની ગયું અને તેને સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન વાણિજ્યક સેવા બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવ્યું. જ્યારે બાઈડેનની યાદીમાં એક અન્ય ભારતીય અમેરિકી રાજસુબ્રમણ્યમ સામેલ છે જે દુનિયાની સૌથી મોટી પરિવહન કંપનીઓમાંથી એક ફેડએક્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને સીઈઓ તથા ડિરેક્ટર બોર્ડના સભ્ય છે. ૨૦૨૩માં જ સુબ્રમણ્યમને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને વિદેશોમાં ઉત્કૃષ્ટ સિદ્ધીઓની ઓળખ માટે ભારતીય પ્રવાસીઓને અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here