Monday, February 24, 2025
HomeWorldભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

ભારતીયોની બોલબાલા, US રાષ્ટ્રપતિની નિકાસ પરિષદમાં મહત્ત્વના પદો પર બે સભ્યોની પસંદગી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભારતીય અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિની નિકાસ પરિષદના સભ્યો બનશે

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે

અમેરિકામાં ટોચના હોદ્દાઓ પર અને મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે.  આ દરમિયાન બે ભારતીય મૂળના અમેરિકી પુનીત રેનજેન, રાજેશ સુબ્રમણ્યમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની નિકાસ પરિષદના સભ્યો બનશે. વ્હાઈટ હાઉસે આ અંગે જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ એ સભ્યોની યાદી જાહેર કરી હતી જેમને તે નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. 

નિકાસ પરિષદ શું કરે છે? 

રાષ્ટ્રપતિની નિકાસ પરિષદ એક અમેરિકી સંગઠન છે જે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કામ કરે છે. ભારતીય અમેરિકી પુનીત રેનજેન જેમનું નામ એ સભ્યોની યાદીમાં સામેલ કરાયું છે જેમને રાષ્ટ્રપતિ નિકાસ પરિષદમાં સામેલ કરવા ઈચ્છે છે. તે ડેલોઈટ ગ્લોબલ સીઈઓ એમિરેટ્સ તરીકે કામ કરે છે. 

રેનજેન અને રાજસુબ્રમણ્યમ કોણ છે? 

રેનજેનએ સીઈઓ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન એક વૈશ્વિક રણનીતિ બનાવી અને તેનું અમલ કરાવ્યું જેના પરિણામસ્વરૂપે ડેલોઈટ દુનિયામાં અગ્રણી પ્રોફેશનલ સેવા સંગઠન બની ગયું અને તેને સૌથી મજબૂત અને સૌથી મૂલ્યવાન વાણિજ્યક સેવા બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવ્યું. જ્યારે બાઈડેનની યાદીમાં એક અન્ય ભારતીય અમેરિકી રાજસુબ્રમણ્યમ સામેલ છે જે દુનિયાની સૌથી મોટી પરિવહન કંપનીઓમાંથી એક ફેડએક્સ કોર્પોરેશનના અધ્યક્ષ અને સીઈઓ તથા ડિરેક્ટર બોર્ડના સભ્ય છે. ૨૦૨૩માં જ સુબ્રમણ્યમને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અને વિદેશોમાં ઉત્કૃષ્ટ સિદ્ધીઓની ઓળખ માટે ભારતીય પ્રવાસીઓને અપાતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. 

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here