Sunday, February 23, 2025
Homenationalભારતે અસંભવ લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે : રાષ્ટ્રપતિ કોવિંદ

ભારતે અસંભવ લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે : રાષ્ટ્રપતિ કોવિંદ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img
  • રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, મહામારીની વિરુદ્ધ આ લડાઈમાં આપણે અનેક દેશવાસીઓને અસમય ગુમાવ્યા પણ છે. આપણા સૌના પ્રિય અને મારા પૂર્વવર્તી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પણ કોરાના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે અસમય આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું

નવી દિલ્હી: આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે સત્રની શરૂઆત થશે. બજેટથી પહેલા નાણાકીય વર્ષ 2020-21ના ઇકોનોમિક સર્વેને આજે એટલે કે શુક્રવારના સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇકોનોમિક સર્વે વર્તમાન નાણાકીય વર્ષનો ચિતાર હોય છે. રાષ્ટ્રપતિની સ્પીચ પહેલા સરકારે વિરોધ પક્ષને મનાવવાનો પ્રયત્ન કર્યો. સરકારે તમામ વિરોધી દળોને કહ્યું છે કે તેઓ અભિભાષણનો બહિષ્કાર ના કરે, તમામ મુદ્દાઓ પર સર્વદળીય બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવશે. કૉંગ્રેસ અને 15 દળો એક સાથે રાષ્ટ્રપતિની સ્પીચનો બહિષ્કાર કરશે. આપ અને શિરોમણિ અકાલી દળ અલગ-અલગ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે. રાષ્ટ્રપતિના ભાષણની સાથે આજે સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રનું પહેલું ચરણ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. પહેલા સત્રમાં 12 બેઠક હશે. બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ તમામ સાંસદોને સહયોગની અપીલ કરી. પીએમે કહ્યું કે, સરકાર તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ સત્ર સારું હશે, દરેક મુદ્દા પર ચર્ચા થશે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દશક ઘણું મહત્વપૂર્ણ છે. સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જોવામાં આવેલા સપનાને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રની સામે સોનેરી તક છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here