Wednesday, March 11, 2026
Homenationalભારતે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ, યુએસ સરકારના રીપોર્ટે કરી પ્રશંસા

ભારતે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ, યુએસ સરકારના રીપોર્ટે કરી પ્રશંસા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે

ઘણા આતંકવાદી સંગઠનો હજુ પણ સક્રિય છે

ભારત સરકારે આતંકવાદ સામે શાનદાર કામ કર્યુ છે. અમેરિકી સરકારના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતે આતંકી સંગઠનોની ઓળખ, તેમને નષ્ટ કરવા અને તેના ખતરાને ઘટાડવામાં ઘણું સારું કામ કર્યુ છે. 

આતંકવાદીઓ હવે નાગરીકોને નિશના બનાવી રહ્યા છે : રિપોર્ટ
અમેરિકાના બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021ના ઈન્ડિયા’ રિપોર્ટ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો, મધ્ય ભારતના કેટલાક વિસ્તારો ભારતમાં આતંકવાદથી પ્રભાવિત છે. આ રિપોર્ટ મુજબ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS, અલ કાયદા, જમાત ઉલ મુજાહિદ્દીન, જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતું કે  વર્ષ 2021માં એવું જોવા મળ્યું હતું કે આતંકવાદી સંગઠનોએ પોતાની રણનીતિમાં થોડો ફેરફાર કર્યો છે અને હવે તેઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ડ્રોન અને IED વગેરેથી વિસ્ફોટ કરી રહ્યા છે.

ભારતે ગુપ્તચર એજન્સીઓને મજબુત બનાવી
આ ઉપરાંત આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા, જેમાં 45 સુરક્ષા દળોના જવાનો, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત કુલ 274 લોકોના મોત થયા હતા. વર્ષ 2021માં ભારતમાં આતંકવાદ પ્રભાવિત વિસ્તારમાં બહુ ફેરફાર થયો નથી. ભારતે રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ગુપ્તચર એજન્સીઓને મજબૂત બનાવી છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here