Wednesday, August 26, 2026
Homenationalકોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

કોંગ્રેસના અધિવેશનની જાહેરાતમાં જ મૌલાના આઝાદની તસવીર ન હોવાથી કોંગ્રેસની ટીકા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરી માફી માગી, કહ્યું – આ ભૂલ માફીને લાયક નથી

મૌલાના આઝાદ કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા

રવિવારે કોંગ્રેસે તેના અધિવેશન સંબંધિત જાહેરાતમાં દેશના પ્રથમ શિક્ષણમંત્રી અને સ્વતંત્રતા સેનાની મૌલાના અબુલ કલામ આઝાદની તસવીર ન હોવાથી સોશિયલ મીડિયામાં વિવાદ થયા બાદ માફી માગી લીધી હતી અને કહ્યું કે તેની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને આ મામલે કાર્યવાહી પણ કરાશે. 

આ હસ્તીઓની તસવીરો સામેલ કરાઈ 

પાર્ટીએ તેના 85માં અધિવેશનના સંદર્ભમાં અખબારોમાં એક જાહેરાત આપી હતી જેમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભીમરાવ આંબેડકર, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પી.વી. નરસિમ્હારાવની તસવીરો સામેલ હતી. જોકે કોંગ્રેસની પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓમાં સામેલ મૌલાના આઝાદનું નામ ન હોવાથી સોશિયલ મીડિયા પર યૂઝર્સે કોંગ્રેસની આકરી ટીકા કરતાં મૌલાના આઝાદને ભૂલી જવાનો આરોપ મૂક્યો હતો. 

જયરામ રમેશે શું કહ્યું? 

તેના પછી કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ દ્વારા જારી એક જાહેરાતમાં મૌલાના આઝાદની તસવીર નહોતી. આ ભૂલ માફીને લાયક નથી. તેની જવાબદારી નક્કી કરાઈ રહી છે અને કાર્યવાહી પણ કરાશે. અમે દિલથી માફી માગીએ છીએ. તે અમારા અને સમગ્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત અને પ્રેરક વ્યક્તિ બની રહેશે. 

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here