Friday, May 2, 2025
HomeSportsમારું ઘર બળી ગયું...', મણિપુર હિંસા પર આ સ્ટાર ફૂટબોલ ખેલાડીનું દર્દ...

મારું ઘર બળી ગયું…’, મણિપુર હિંસા પર આ સ્ટાર ફૂટબોલ ખેલાડીનું દર્દ છલકાયું

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

મણીપુરમાં કુકી અને મૈતેઈ બે સમુદાયો વચ્ચે મોટા પાયે હિંસક અથડામણ થઈ હતી

મણિપુર લગભગ 3 મહિનાથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મૈતેઈ બે સમુદાયો વચ્ચે મોટા પાયે હિંસક અથડામણ થઈ હતી. 3 મેના રોજ શરૂ થયેલી હિંસાએ મણિપુરના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. ભારતીય ફૂટબોલર ચિંગલેન્સના સિંહ પણ આ હિંસાથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. હિંસાએ ચિંગલેન્સાનાનું ઘર નષ્ટ કર્યું અને તેનું ગામ તબાહ કરી નાખ્યું. કોઈક રીતે તેનો પરિવાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

હિંસામાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

કોઈક રીતે ચિંગલેન્સાનાનો પરિવાર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્યારે આ દુ:ખદ ઘટના બની ત્યારે ચિંગલેન્સના હૈદરાબાદ એફસી ટીમ સાથે કેરળના કોઝિકોડમાં હતા. ચિંગલેન્સના સિંહ ચુરાચંદપુર જિલ્લાના ખુમુઝામા લેકીનો રહેવાસી છે. હિંસામાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે હજારો ઘાયલ થયા હતા. હિંસામાં મોટા પાયે હંગામો, તોડફોડ અને આગચંપી થઈ હતી, જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

મારું સપનું છીનવાઈ ગયું- ચિંગલેન્સના

હવે ચિંગલેન્સના સિંહે મણિપુરમાં થયેલી હિંસા અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ચિંગલેન્સનાએ કહ્યું, ‘મેં સમાચાર સાંભળ્યા કે અમારું ઘર બળી ગયું હતું અને ત્યાર બાદ મેં ચુરાચંદપુરમાં જે ફૂટબોલ ટર્ફ બનાવેલું તે પણ બળી ગયું હતું. તે ઘટના વિશે સંભાળી મારું દિલ તૂટી ગયું હતું. યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાનું મારું મોટું સપનું હતું પરંતુ તે છીનવાઈ ગયું. સદભાગ્યે મારો પરિવાર હિંસામાંથી બચી ગયો અને તેને રાહત કેન્દ્રમાં રાખવામાં આવ્યો.

ફોન પર ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો

હિંસાના સમાચાર સામે આવ્યા બાદ ચિંગલેન્સના સિંહ ખૂબ જ ચિંતિત હતા. ચિંગલેન્સનાએ તરત જ તેના પરિવારને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ચિંગલેન્સાનાને ટૂંક સમયમાં જ ખબર પડી કે 3 મેના રોજ રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં તેણે પોતાનું ઘર ગુમાવ્યું હતું. થોડા સમય સુધી પ્રયત્ન કર્યા પછી ચિંગલેન્સના આખરે તેની માતાનો સંપર્ક કરવામાં સફળ રહ્યો. તેની માતા રડી રહી હતી અને પાછળથી ગોળીબારનો અવાજ પણ આવી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે તરત જ પરિવારને મળવા મણિપુર જવાનું નક્કી કર્યું.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here