Saturday, June 14, 2025
HomeEntertainmentBollywoodમિત્રોએ જ મને ગાળો આપી, આદિપુરુષમાં રામ વિશે 4000 પંક્તિઓ લખી એ...

મિત્રોએ જ મને ગાળો આપી, આદિપુરુષમાં રામ વિશે 4000 પંક્તિઓ લખી એ તો કોઈને ન દેખાઈ : મુંતશિર

Date:

spot_img

Related stories

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...
spot_img

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં મનોજ મુંતશિરના ડાયલોગ્સને ફિલ્મ રિલીઝ થયા બાદથી ખૂબ જ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. થિયેટરમાં ફિલ્મ રિલીઝ થયા બાદ તરત જ રામ ભક્ત હનુમાનના ડાયલોગ સવાલોના ઘેરામાં આવી ગયા છે. દર્શકો હનુમાનજીને આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા જોઈ ભડકી ઉઠ્યા છે. જોકે, કંટ્રોવર્સીને ધ્યાનમાં રાખી નિર્માતાઓએ કહ્યું કે, તેઓ ડાયલોગમાં ફેરફાર કરશે. પરંતુ આદિપુરુષ વિરુદ્ધ ટીકા બંધ થવાનું નામ નથી લઈ રહી. આ વચ્ચે હવે મનોજ મુંતશિરે મહાભારતના કર્ણ પર એક કવિતા શેર કરી છે. જેમો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મનોજ મુંતશિર આ ખાસ વીડિયો સાથે એ જ વાત પર ભાર મૂકતા નજર આવી રહ્યા છે જે તેમણે ગત દિવસોમાં ટાવીટર પર લખેલી પોતાની નોટમાં શેર કરી હતી. પોતાની નોટમાં ડાયલોગ રાઈટરે લખ્યું હતું કે, જે લોકોને હું મારો મિત્ર સમજતો હતો એ જ લોકોએ સોશિયલ મીડિયા પર મને ગાળો આપી, તેમણે મારી માતાનો ગાળો આપી. ભલે અનેક લોકોએ મનોજનો સાથ છોડી દીધો હોય પરંતુ એવું લાગે છે કે, તેઓ પોતાના વિશ્વાસ પર અડગ છે.

મનોજે પોતાની નોટમાં જણાવ્યું કે, તેણે ફિલ્મ માટે 4,000 થી વધુ ડાયલોગ લખ્યા હતા, પરંતુ માત્ર પાંચ ડાયલોગથી લોકો નારાજ થયા હતા. તેમણે દર્શકોને યાદ અપાવ્યું કે તેણે જ ‘જય શ્રી રામ’, ‘શિવોહમ’, ‘રામ સિયા રામ’ના ગીતો પણ લખ્યા છે.  હનુમાનજી માટે મનોજ મુંતશિરે લખેલા ડાયલોગ દર્શકોને બિલકુલ પસંદ નથી આવ્યા. નેટીઝન્સ આ ડાયલોગ્સને ટપોરી ડાયલોગ કહી રહ્યા છે. લોકો હનુમાનજીના આ સ્વરૂપને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી.

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here