Tuesday, February 25, 2025
HomeWorldયુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત મહત્વની ભૂમિકા ભવજશે ? સઉદી અરબસ્તાને નિમંત્રણ આપ્યું છે

યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત મહત્વની ભૂમિકા ભવજશે ? સઉદી અરબસ્તાને નિમંત્રણ આપ્યું છે

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

યુક્રેન-રશિયા યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. શાંતિ માટે કોઈ માર્ગ મળતો નથી. હવે સઉદી અરબસ્તાને યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે અંતર-રાષ્ટ્રીય સ્તરની પરિષદ બોલાવી છે. તેમાં ભારતને ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. રીપોટર્સ જણાવે છે કે આ યુદ્ધમાં મધ્યસ્થતા કરવા ભારતને સમજાવવામાં આવશે.

આ પરિષદમાં ૩૦ દેશોના વરિષ્ટ અધિકારીઓ ભાગ લેવાના છે. જેમાં ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, મેસિકો, ચીલી અને ઝાંબિયા પણ સામેલ છે. ૫-૬ ઑગસ્ટે આ પરિષદ યોજાવાની છે.

યુક્રેન અને પશ્ચિમના દેશોનું કહેવું છે કે આ પરિષદમાં રશિયાને સામેલ ન કરવું જોઈએ. રશિયાનું કહેવું છે કે શાંતિ ત્યારે જ સ્થાપિત થઈ શકે કે યુક્રેને તે વાત સ્વીકારવી જોઈએ કે જે પ્રદેશોમાં લોક-મત સંગ્રહ કરવામાં આવ્યો છે. તે પ્રદેશો રશિયાના છે, તે યુક્રેને સ્વીકારવું જોઈએ. યુક્રેન કહે છે કે પહેલા રશિયા પોતાની સેના યુક્રેનની ધરતી પરથી હટાવી લે તે પછી જ શાંતિ-મંત્રણા સંભવિત છે. જ્યારે રશિયા કહે છે કે યુક્રેને પહેલા શસ્ત્ર-વિરામ કરવો જોઈએ.

સઉદી અરબસ્તાનમાં યોજાનારી આ પરિષદમાં તે દેશોને આમંત્રિત કરાયા છે તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, પોલેન્ડ અને યુરોપીય યુનિયને હાજરી આપવાનું વચન આપ્યું છે. અમેરિકાના એન.એસ.એ. જેક સુલીવાન પણ તે પરિષદમાં ઉપસ્થિત રહેશે. તેમ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની એક પરિષદ જૂન મહિનામાં કોપનહેગનમાં પણ યોજાઈ હતી.

એક તરફ શાંતિ-મંત્રણાની તૈયારીઓ ચાલી રહે છે. ત્યારે બીજી તરફ શનિવારે યુક્રેને મોસ્કો ઉત્તર ‘દ્રેત’ દ્વારા હુમલા શરૂ કરી દીધા હતા. તેમાં એકનું મૃત્યુ પણ થયું હતું. તેમાં રશિયાનાં એક સરકારી મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. દરમિયાન પુતિને પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું હતું કે યુક્રેની સેના સતત હુમલા કરી રહી છે. તેથી અમારા તરફથી પણ ગોળીબારી બંધ નહી થાય. આમ પરિસ્થિતિ વધુને વધુ ગુંચવાતી જાય છે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here