Friday, May 23, 2025
HomeWorldયુ.એસ.માં સૌથી ઊંચી ત્રીજી હનુમાન ભગવાનની 90 ફીટની મૂર્તિ હશે

યુ.એસ.માં સૌથી ઊંચી ત્રીજી હનુમાન ભગવાનની 90 ફીટની મૂર્તિ હશે

Date:

spot_img

Related stories

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...
spot_img

હાઉસ્ટન (ટેક્ષાસ) : તાજેતરમાં ભગવાન હનુમાનજીની ૯૦ ફીટની વિશાળ મૂર્તિનું હાઉસ્ટનમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે તેમાં પ્રાણ- પ્રતિષ્ઠા કરવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ મૂર્તિને મિલનની મૂર્તિ તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન હનુમાનજીએ ભગવાન શ્રી રામનું સીતા-માતા સાથે પુનર્મિલન કરાવ્યું હતું. તેથી તેને સ્ટેચ્યુ ઓફ યુનિયન પણ કહેવામાં આવે છે.ટેકસાસનાં સ્યુગર લેન્ડ સ્થિત અષ્ટ-લક્ષ્મી મંદિર પાસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અષ્ટલક્ષ્મી – મંદિર પાસે આ મૂર્તિ રચવાનું કારણ તે છે કે ભગવાન શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. જ્યારે સીતા માતાને લક્ષ્મી માતાનો અવતાર માનવામાં આવે છે.આ મૂર્તિ રચવાની પ્રેરણા આધ્યાત્મિક ગુરૂ સ્વામી ચિન્નાજીયારે આપી હતી. તેઓએ ભારતમાં હૈદરાબાદમાં પણ સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી રચવાની પ્રેરણા આપી હતી.આ અંગેની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે, તે મૂર્તિ અંગે વિશ્વભરના લોકોને રસ જન્મશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિયનની વેબસાઇટ જય શ્રીરામ, જય હનુમાન અને જય શ્રી મન્નારાયણના લખાણ સાથે શરૂ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ મૂર્તિ એક આધ્યાત્મિક કેન્દ્ર સમાન બની રહેશે. તે હૃદયને શાતા આપે છે, માનસિક શાંતિ આપે છે અને આત્માનું ઉન્નયન કરે છે અને માનવીને મોક્ષ તરફ લઈ જાય છે. આવી મૂર્તિઓ માનવીને યોગ્ય જીવન તરફ લઈ જાય છે અને વિશ્વને પ્રેમ, શાંતિ અને સમર્પણ તરફ દોરી જાય છે.

ગિફ્ટ સિટી કેમ્પસ ખાતે જુલાઈ 2025 માટેના યુઓડબ્લ્યુ ઈન્ડિયા...

યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે...

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં...

દેશના ગતિશીલ બાંધકામ ક્ષેત્રમાં અગ્રણી ફાળો આપનારી ગુજરાતની પટેલ...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું...

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને...

વિશ્વ પર્યાવરણ દિવસ - ૨૦૨૫ નિમિત્તે, ભાવનગર પરા સ્થિત...

સામાન્ય ચોમાસુ, નીચો ફગાવો અને કર કાપ માંગમાં વધારો...

ભારતમાં અત્યંત વિશ્વસનીય નાણાંકીય સેવા સંસ્થાઓમાંની એક એવી પીએલ...

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here