Monday, February 24, 2025
HomeGujaratરાજકોટઃ દર્શન કરીને પરત ફરતાં પુલ પરથી નીચે ખાબક્યો ટેમ્પો, ચારનાં મોત

રાજકોટઃ દર્શન કરીને પરત ફરતાં પુલ પરથી નીચે ખાબક્યો ટેમ્પો, ચારનાં મોત

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે રામપર બેટીના 70 ફૂટ ઉંચા પુલ પરથી યુટિલિટી વ્હીકલ નીચે ખાબક્યું હતું. જેમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે આશરે પંદર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પછી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.રામપર બેટીના પુલ પરથી ટેમ્પો નીચે ખાબકતાં જ આસપાસના ગામલોકો મદદ માટે આવી પહોંચ્યા હતાં. યુટિલિટી વ્હીકલ નીચે પડતાં જ વાતાવરણ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ટેમ્પોમાં કુલ 19 જેટલા મુસાફર સવાર હોવાનું કહેવાય છે.ટેમ્પોમાં રહેલા મુસાફરો સત્તાધાર દર્શન કરીને ચોટિલા પરત જતાં હતાં ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. નોંધનીય છે કે આજે વહેલી સવારે અન્ય એક ઘટનામાં સુરતથી 50 કિ.મી દૂર આવેલા શિયાલજ પાસે કન્ટેનર ભરેલા ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 14 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. જે રીતે લોકો ગંભીર હાલતમાં હતાં તે જોતાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા સેવાઈ રહી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here