Saturday, April 19, 2025
HomeGujaratરાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

રાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વેચનારાને થશે દંડપ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉછના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો અમલ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજથી કરવામાં આવશેઆ અંગે રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીનીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉચનો ઉપયોગ ખુબ જ વધારે થાય છે. જેના કારણે લોકો દ્વારા પાણીના પાઉચનો શહેરની જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ ઉપર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ ખલી પાણીના પાઉચ ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જતા પાણી નિકાલની સમસ્યા સર્જાય છે.જાહેરનામું જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ શહેરના 48 જાહેર માર્ગો તથા રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે પગલા લેવામાં આવશે, અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ-133 હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here