Wednesday, July 15, 2026
HomeGujaratરાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

રાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વેચનારાને થશે દંડપ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉછના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો અમલ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજથી કરવામાં આવશેઆ અંગે રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીનીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉચનો ઉપયોગ ખુબ જ વધારે થાય છે. જેના કારણે લોકો દ્વારા પાણીના પાઉચનો શહેરની જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ ઉપર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ ખલી પાણીના પાઉચ ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જતા પાણી નિકાલની સમસ્યા સર્જાય છે.જાહેરનામું જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ શહેરના 48 જાહેર માર્ગો તથા રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે પગલા લેવામાં આવશે, અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ-133 હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here