Thursday, March 6, 2025
Homenationalરાફેલના મુદ્દે ખુલાસો કરવા ભાજપે 70 જગ્યાએ પત્રકાર પરિષદ યોજી

રાફેલના મુદ્દે ખુલાસો કરવા ભાજપે 70 જગ્યાએ પત્રકાર પરિષદ યોજી

Date:

spot_img

Related stories

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...
spot_img

રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ભાજપના રાહત મળતાં સુરત સહિત દેશના ૭૦ જગ્યાએ ભાજપે કોંગ્રેસના આક્ષેપનો ખુલાસો કરવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીની સરખામણી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સ સાથે કરી રાહુલ ગાંધી જુઠ્ઠાણા ચલાવી રહ્યાનું જણાવ્યું હતું. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાહુલ ગાંધીની હરકતના કારણે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ, સંસદ અને લોકોની માફી માગવી જોઈએ તેમ કહ્યું હતું.

સુરતના ભાજપ કાર્યાલય ખાતે રાફેલના ખુલાસા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહલલાલ ખટ્ટરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ખટ્ટરે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દેશ અને દુનિયામાં ભાજપનો ડંકો વાગી રહ્યો છે. કોંગ્રેસ ભાજપના માહોલથી ગભરાઈ જઈને બેબુનિયાદ આક્ષેપ કરી રહી છે.

રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટના સુચના બાદ કોંગ્રેસનું જુઠ્ઠાણું બહાર આવી ગયું છે. તેથી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ, મીડિયા, પ્રજા અને સંસદની માફી માગવી જોઈએ. રાહુલ ગાંધી હિટલરના પ્રચાર મંત્રી જોસેફ ગોયબલ્સની જેમ વારંવાર જુઠ્ઠુ બોલી લોકોને તે વાત સાચી છે તે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ યોજાયેલી ચુંટમીમાં ત્રણ રાજ્યમમાં ભાજપની હાર થઈ તે મુદ્દો રાફેલ મુદ્દો નથી.

અન્ય મદ્દાઓ છે ભાજપની હારનું અંતર ઘણું જ ટુંકુ છે તે પણ બહાર આવ્યું છે. મધ્યપ્રદેશમાં ભલે કોંગ્રસની સરકાર બની છે પણ એક વર્ષ પુરૃ થશે ત્યારે જ તેમને અભિનંદન આપીશ કારણ આ સરકાર એક વર્ષ પણ ટકી શકે તેમ નથી. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને રાફેલની ખરીદી કરવામાં આવી છે તેમાં કઈ ખોટું થયું નથી. રાફેલ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે પણ કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. સંસદમાં રાફેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

અનિલ કપૂરે ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 19મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સિરામિક્સ અને ઈંટ ઉદ્યોગ માટેના એકમાત્ર B2B વેપાર...

ભાભીજી ઘર પર હૈની ટીમે દહેરાદુનમાં ઝાકઝમાળભર્યાં 10 વર્ષની...

એડિટ 2 હેઠળ સંજય અને બિનાઈફર કોહલી દ્વારા નિર્મિત...

જેડબ્લુએ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ – જેડ અર્થ...

અગ્રણી કોર્પોરેટ એન્ટિટી, –એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના...

ઓ2એચ ગ્રૂપે 7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ માં વિચારોને...

7મી ઓ2એચ કોલોબોરેટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજેન્સી અમદાવાદ ખાતે...

અંબુજા સિમેન્ટ્સે બીડી બનાવતી મહિલાઓને માતૃ અને શિશુ સ્વાસ્થ્યના...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here