Thursday, July 16, 2026
Homenationalરાજસ્થાનમાં કોંગ્રેસે પૂરો કર્યો વાયદો, ખેડુતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું

રાજસ્થાનમાં કોંગ્રેસે પૂરો કર્યો વાયદો, ખેડુતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડુતોનું દેવું માફ કરવાની જાહેરાત બાદ હવે રાજસ્થાન સરકારે પણ ખેડુતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે.

રાજસ્થાન સરકારે રાજયમાં ખેડુતોના 2 લાખ સુધીના દેવું માફ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ સરકારને 18,000 કરોડનો દેવું ઉઠાવવું પડશે.

મધ્યપ્રદેશમાં સરકાર બન્યાના છ કલાકની અંદર CM કમલનાથે ખેડુતોનું દેવા માફીની જાહેરાત કરી હતી. સાથે આ નિર્ણય પર હસ્તાક્ષર પણ કરી દીધા હતા. આ નિર્ણય પ્રમાણે ખેડુતોના 2 લાક રૂપિયાથી ઓછા દેવા માફ કરવામાં આવશે.

કોંગ્રેસે આ ચૂંટણીમાં તેમના ઘોષણાપત્રમાં દેવા માફીને હાઈલાઈટ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી પહેલા વાયદો કર્યો હતો કે કોંગ્રેસની સરકાર બનવાના 10 દિવસની અંદર ખેડુતોનું દેવું માફ કરવામાં આવશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here