Sunday, February 23, 2025
HomePoliticsરાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો ગલુડિયા જેવા લાગે છેઃ ગણપત વસાવા

રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો ગલુડિયા જેવા લાગે છેઃ ગણપત વસાવા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

(જી.એન.એસ.)ભરૂચ,તા.૨૦
ગુજરાતમાં હવે લોકસભાની ચૂંટણીના મતદાનનેલ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બન્ને પક્ષો મતદારોને આકર્ષવા માટે પોતાના તમામ દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં ઉતારી દીધા છે. હાલ ભાજપ અને કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો ક્યાઁક રેલીઓ કે સભાઓ કરી રહ્યા છે.
ચૂંટણી પ્રચાર કરતી વખતે બન્ને પક્ષોના નેતાઓ એવા નિવેદનો કરે છે, જેનાથી વિવાદ થાય તે સ્વાભાવિક છે. ફરી એક એવું નિવેદન સામે આવ્યું છે. ભાજપના મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને લઇને એક વિવાદિત નિવેદન આપ્યું છે. ગણપત વસાવાએ રાહુલ અને કોંગ્રેસને આડે લઇને અનેક પ્રહારો કર્યા હતા.
ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી હતી. જ્યારે નરેન્દ્ર મોદી સભામાં ઉભા થાય તો સિંહ જેવા લાગે છે. તેમને કહ્યુઁ કે, રાહુલ ગાંધી જ્યારે ખુરશીમાં ઉભા થાય તો ગલુડિયા જેવો લાગે છે. રાહુલ ગાંધીને સભામાં ભાષણ કરતા જ આવડતું નથી, તે તો અહેમદ પટેલે લખી આપેલી ભાષા વાંચે છે. અહેમદ પટેલ રાહુલ ગાંધીની જ્યાં પણ સભા હોય તેના વિશે લખી આપે છે અને રાહુલ તે વાંચે છે.
આ સિવાય વસાવાએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમને કહ્યુઁ કે, પાકિસ્તાન એક રોટલી નાંખે તો પણ ચાલી જાય અને ચીન પણ એક રોટલી નાંખે તો પણ ચાલી જાય.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here