Thursday, July 16, 2026
Homenationalપીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

પીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

(જી.એન.એસ.)પાટણ,તા.૨૦
લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસે એટલે કે આજે ૨૧ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો એ પછી ર૩મીમે મતદાન માટે તેઓ રરમી એપ્રિલે રાતે રાજભવનમાં રોકાણ કરવાના છે. તેમની આ રાત્રિરોકાણ અને મતદાન માટેના તેમના કાર્યક્રમને લઇને તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
આજે સવારે ૯ વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને પાટણમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જાડાશે એવી ધારણા છે.
ગાંધીનગરમાં એસપી. એનડીઆરએફના અધિકારીઓ સહિતના પદાધિકારીઓની બેઠક મળી છે. મહત્વનુ છે કે આજે સાંજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય પહેલા મોદી ઉત્તર ગુજરાતમાં સભા સંબોધિત કરશે. પીએમ મોદી પાટણમાં સભા ગજવશે. જે બાદ ૨૨ એપ્રિલે સાંજે અમદાવાદ આવી રાજભવનમાં રોકાણ કરશે. અને ૨૩ એપ્રિલે ગાંધીનગર બેઠક માટે રાણીપમાં મતદાન કરશે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here