Monday, September 14, 2026
Homenationalપીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

પીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

(જી.એન.એસ.)પાટણ,તા.૨૦
લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસે એટલે કે આજે ૨૧ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો એ પછી ર૩મીમે મતદાન માટે તેઓ રરમી એપ્રિલે રાતે રાજભવનમાં રોકાણ કરવાના છે. તેમની આ રાત્રિરોકાણ અને મતદાન માટેના તેમના કાર્યક્રમને લઇને તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
આજે સવારે ૯ વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને પાટણમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જાડાશે એવી ધારણા છે.
ગાંધીનગરમાં એસપી. એનડીઆરએફના અધિકારીઓ સહિતના પદાધિકારીઓની બેઠક મળી છે. મહત્વનુ છે કે આજે સાંજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય પહેલા મોદી ઉત્તર ગુજરાતમાં સભા સંબોધિત કરશે. પીએમ મોદી પાટણમાં સભા ગજવશે. જે બાદ ૨૨ એપ્રિલે સાંજે અમદાવાદ આવી રાજભવનમાં રોકાણ કરશે. અને ૨૩ એપ્રિલે ગાંધીનગર બેઠક માટે રાણીપમાં મતદાન કરશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here