Thursday, February 13, 2025
HomePoliticsરાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

Date:

spot_img

Related stories

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને...

થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...
spot_img

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બૅન્ગકૉક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સમાચાર પછી કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલાં પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી બૅન્ગકૉકમાં હોવાના સમાચાર ખૂબ વાઇરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી બૅન્ગકૉક શા માટે ગયા છે.
આ સમાચાર વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે. કૉન્ગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કૉન્ગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી બંને રાજ્યમાં રૅલીઓને સંબોધશે તેમ જ રોડ શૉ પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૦થી ૧૯મી ઑક્ટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમ્યાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જ્યાં ગત ચૂંટણીમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કૉન્ગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડની SME પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર...

તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ ("કંપની") સમગ્ર ભારતમાં રોડ દ્વારા...

ચાણસ્મા પાસે ડૂબીને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને...

થોડા દિવસો પહેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત...

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી...

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી...

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડની 31 ડિસેમ્બર, 2024ના રોજ અત્યાર સુધીની...

31 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે...

મહાસંગમ યાત્રા: સોમનાથ મંદિરના દર્શન પછી દ્વારકામાં પહોંચી યાત્રા,...

અંતરરાષ્ટ્રીય મંદિર પ્રબંધક પરિષદ (આઇએમપીસી) દ્વારા આયોજિત મહાસંગમ યાત્રા...

જન જનની સેવાના સંકલ્પ અને શ્રધ્ધા સાથે શરુ થયેલ...

કડી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી સૌને માટે સુગમ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here