Tuesday, May 13, 2025
HomePoliticsરાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં કમ્બોડિયા ગયા, ધ્યાન શિબિરમાં ભાગ લેશેઃ કૉન્ગ્રેસ

Date:

spot_img

Related stories

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...
spot_img

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બૅન્ગકૉક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સમાચાર પછી કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલાં પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે રવિવારે સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી બૅન્ગકૉકમાં હોવાના સમાચાર ખૂબ વાઇરલ થયા હતા. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી બૅન્ગકૉક શા માટે ગયા છે.
આ સમાચાર વાઇરલ થયા બાદ કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે. કૉન્ગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અંગે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી વાતો અફવા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી કમ્બોડિયા ગયા છે. અહીં પાંચ દિવસ સુધી તેઓ ધ્યાન શિબિરમાં રહેશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અંગે કૉન્ગ્રેસે ખૂબ તૈયારી કરી છે. એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી બંને રાજ્યમાં રૅલીઓને સંબોધશે તેમ જ રોડ શૉ પણ કરશે. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૧૦થી ૧૯મી ઑક્ટોબર વચ્ચે પ્રચાર અભિયાનમાં જોડાશે. આ દરમ્યાન રાહુલ એવા વિસ્તારો પર ફોકસ કરશે જ્યાં ગત ચૂંટણીમાં કૉન્ગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. રાહુલ સાથે કૉન્ગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here