Saturday, May 10, 2025
HomeGujaratAhmedabadરેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

રેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આગામી ૩૦ સુધી આ કામગીરી ચાલુ રહેશે જેમાં શાંતિ એકસપ્રેસ તેમ જ અમદાવાદ અને આણંદની મેમુ ટ્રેનોની આવનજાવનમાં ફેરફાર થનાર છે. ટાઈમમાં ફેરફાર થનારી ટ્રેનો આ મુજબ છે. ટ્રેન નં.૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી અમદાવાદથી દોડશે અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ્‌ રહેશે.
૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૩૧૦ ઇન્દોર -ગાંધીનગર શાંતિ એક્સપ્રેસોને પણ અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. ૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમૂ તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૩૧/૬૯૧૩૨ અમદાવાદ-ગાંધીનગર – અમદાવાદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here