Friday, April 25, 2025
HomeLife Styleલાકડીના વાસણને સાફ કરવા માટે ઉપાય

લાકડીના વાસણને સાફ કરવા માટે ઉપાય

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

 અમારામાંથી ઘણા લોકોના ઘરમાં કેટલાક વાસણ લાકડીના જરૂર હોય છે. જેમ કે નૉન સ્ટીક વાસણમાં ભોજન રાંધતા તમને લાકડીના ચમચા વગેરેની જરૂર હોય છે. શાક કાપવા માટે ઘણા લોકો લાકડીથી બનેલા ચૉપર ઉપયોગ કરે છે. તેથી લાકડીના વાસણને સારી રીતે સાફ કરવાના તરીકો તમને ખબર હોવી જોઈ.નહી તો ઘણી વાર માત્ર ધોવાથી આ પૂરી રીતે સાફ નહી હશે અને તેમાંથી દુર્ગંધ રહી જાય છે. આવો તમને લાકડીના વાસણને સાફ કરવાના ઉપાય જણાવીએ છે.

 1 લીંબૂલાકડીના વાસણને સાફ કરવા માટે લીંબૂનો રસનો ઉપયોગ કરવું સૌથી સારું રહે છે. તેના માટે તમે ગર્મ પાણીમાં લીંબૂની કેટલીક ટીંપા મિક્સ કરી લો હવે લાકડીના વાસણને તેમાં 15 મિનિટ માટે ડુબાડીને મૂકી દો. પછી બહાર કાઢી તેને સૂકા કપડાથી લૂંછી લો.   

2.સિરકોઅડધી વાટકી સિરકામાં 1 ચમચી મધ મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં રૂ ના ટુકડા ડુબાડી પછી રૂની મદદથી લાકડીના વાસણને સારી રીતે ઘસીને લૂંછી લો. આવું 2-3 વાર કરવાથી વાસણની ગંધ દૂર થઈ જશે.  

3. મીઠું એક બાલ્ટીમાં ગર્મ પાણી લો અને તેમાં 4-5 ચમચી મીઠું મિક્સ કરી દો. હવે તેમાં લાકડીના વાસણને સારી રીતે ડુબાડી થોડીવાર માટે મૂકી દો. ત્યારબાદ વાસણને બહાર કાઢી સૂકા કપડાથી લૂંછી લો.  

4. બેકિંગ સોડા બેકિંગ સોડા અને લીંબૂનો રસને મિક્સ કરી એક  પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને લાકડીના વાસણ પર લગાવીને થોડીવાર માટે મૂકી દો. ત્યારબાદ વાસણને ગર્મ પાણીથી સાફ કરી લો. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here