Monday, February 24, 2025
HomeSportsવજન ઘટાડવા મુદ્દે વિનેશ ફોગાટના કોચનો ગંભીર ખુલાસો : જીવ પણ જઈ...

વજન ઘટાડવા મુદ્દે વિનેશ ફોગાટના કોચનો ગંભીર ખુલાસો : જીવ પણ જઈ શકતો હતો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકસ 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઓલિમ્પિકસમાં વિનેશનું શાનદાર પ્રદર્શન જોઈને કરોડો ભારતીયોને આશા હતી કે આ વખતે વિનેશનો ગોલ્મેડ ડલ નિશ્ચિત છે. પરંતુ ફાઈનલ મેચ પહેલા વિનેશને વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જે વિનેશ તેમજ તથા પૂરા દેશ માટે મોટો આંચકો હતો. જો કે, ફાઈનલ મેચ પહેલા વિનેશે પોતાનું વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેને લઈને હવે તેના કોચે ખુલાસો કર્યો છે કે, વજન ઘટાડવાની કોશિશમાં તે પોતાનો જીવ પણ ગુમાવી શકે તેમ હતી. પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ ઇવેન્ટના ફાઈનલ મેચ પહેલા વીનેશ ફોગાટનું 100 ગ્રામ વજન વધારે આવ્યું હતું. જો કે, વિનેશે વજન ઘટાડવા માટે આગલી રાતે સખત મહેનત કરી હતી. વિનેશના કોચ વોલર અકોસે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે, સેમિ ફાઈનલ બાદ વિનેશનું વજન 2.7 કિલો વધી ગયું હતું. વિનેશે એક કલાક અને વીસ મિનિટ સુધી કસરત કરી હતી છતાં પણ હજુ 1.5 કિગ્રા વજન વધુ હતું. તેના શરીર પર પરસેવાનું એક ટીપું પણ દેખાતું ન હતું. ત્યાં કોઈ વિકલ્પ બચ્યો ન હતો અને મધ્યરાત્રિથી સવારના 5:30 વાગ્યા સુધી તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો અને કુશ્તીના મુવ્સ પર કામ કર્યું હતું. તે દરમિયાન તે પડી પણ ગઈ હતી, પરંતુ કોઈક રીતે અમે તેને ઉચકી હતી. મને ત્યારે લાગતું હતું કે તે પોતાનો જીવ પણ ગુમાવી શકી હોત.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here