Monday, February 24, 2025
HomeGujaratAhmedabadવડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે , સરકારને...

વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે , સરકારને કર્મચારી આંદોલનના એલાનથી ડર લાગ્યો

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ગાંધીનગર : ગુજરાતના કર્મચારીઓએ જૂની માગણીઓ સંદર્ભે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા છે ત્યારે ભીંસમાં આવી ગયેલી સત્તાધારી ભાજપની સરકારે કર્મચારી મંડળો સાથે સમધાનના પ્રયાસો શરૂ કર્યા છે. વિવિધ કર્મચારી મંડળો સાથે સરકારે મંત્રણા શરૂ કરી છે.ખાસ કરીને વડાપ્રધાન મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓના વિરોધ પ્રદર્શનથી સરકારને ડર લાગી રહ્યો છે. કેટલાક કર્મચારી આગેવાનો આજે સચિવાલયમાં પાંચ મંત્રીઓની બનેલી કમિટી સમક્ષ રજૂઆત માટે ગયા હતા પરંતુ તેમાં કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઇ નિરાકરણ આવી શક્યું નથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 2022માં કર્મચારી મંડળો સાથે સરકારે સમાધાન કર્યું હતું અને પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી પરંતુ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ નહીં મળતાં કર્મચારી મંડળોએ આંદોલનના કાર્યક્રમો આપ્યાં છે.રાજ્યના કર્મચારીઓની મુખ્ય માગણી જૂની પેન્શન યોજના શરૂ કરવાની છે. એ ઉપરાંત રહેમરાહે નોકરીની બંધ થયેલી પ્રથા શરૂ કરવા, કર્મચારીની 50 વર્ષની વય પછી ખાતાકીય પરીક્ષામાં મુક્તિ, પગારધોરણોની વિસંગતતા દૂર કરવી, નિવૃત્તિ વય 60 વર્ષ કરવા, નિવૃત્તિ પછી પુનઃ નિમણૂકો બંધ કરવી, રાહત દરના પ્લોટ આપવા સહિત કુલ 15 પ્રશ્નો પડતર છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here