Monday, February 24, 2025
HomeGujaratવડોદરામાં કોરોના બેકાબુ, શહેરની ૪૪થી વધુ હોસ્પિટલોમાં બેડ ખાલી નહી

વડોદરામાં કોરોના બેકાબુ, શહેરની ૪૪થી વધુ હોસ્પિટલોમાં બેડ ખાલી નહી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વડોદરા,તા.૧૬
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના પોઝિટિવ કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે વડોદરા શહેરમાં પણ ધીરે-ધીરે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરની ૩૪ હોસ્પિટલોમાં કોરોના માટે ફાળવેલા બેડમાં એકપણ જગ્યા ખાલી ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં હાલમાં રોજ ૭૫થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને તંત્ર પણ દોડતું થઇ ગયું છે. વડોદરા શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩૨૯૬ કેસ નોંધાયા છે. ત્યારે રોજ ૭૫થી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે શહેરની સરકારી, ખાનગી અને ટ્રસ્ટની કુલ અંદાજે ૪૪થી વધુ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઇ ગઇ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરામાં કોરોનાના વધુ ૭ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેને લઇને કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૩૨૯૬ એ પહોંચી હતી. ૫૫૯ સેમ્પલમાંથી ૭૭ કેસ પોઝિટિવ આવ્યાં હતા. જ્યારે કોરોનાથી ગઇકાલે વધુ ૫૯ દર્દીઓ સાજા પણ થઇ ગયા હતા. ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૨૪૩૩ દર્દીઓ સાજા થઇ ગયેલા જોવા મળ્યા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here