Sunday, February 23, 2025
HomeGujaratવડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

વડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વડોદરા શહેરમાં દસ દિવસના ઉજવાયેલા ગણોત્સવ બાદ વિસર્જન વિધિ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવી હતી. વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ આ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી હતી, અને આશરે 90 ટન કચરો બહાર કાઢ્યો હતો. જેમાં 25 ટન ફૂલ અને ફૂલહાર, આસોપાલવના પાન વગેરેનો સમાવેશ થતો હતો.આ ઉપરાંત 65 ટન કચરો પ્લાસ્ટિક, કાગળ વગેરેનો હતો. જે 25 ટન ફૂલનો કચરો બહાર કાઢ્યો છે તેને પ્રોસેસ કરવા માટે કોર્પોરેશને મોકલી આપ્યો છે. આ કચરામાંથી બાયો કંપોસ્ટ ખાતર બનાવવામાં આવશે. જ્યારે 65 ટન પ્લાસ્ટિકના કચરાને અટલાદરા કોર્પોરેશનના પ્લાન્ટ ખાતે મોકલ્યો છે. અહીં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે, અને તેમાંથી પ્લાસ્ટિકના દાણા વગેરે તૈયાર કરાય છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવમાં કુલ 14,617 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બુધવારની સવાર સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું .વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ કોર્પોરેશન દ્વારા સફાઈની ટીમો કામે લગાડવામાં આવી હતી. ગયા વર્ષે પણ વિસર્જન વિધિ બાદ ફૂલોના કચરામાંથી બાયો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવ્યું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here