Friday, June 26, 2026
HomeGujaratવડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

વડોદરામાં ગણેશ વિસર્જન બાદ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડોદરા શહેરમાં દસ દિવસના ઉજવાયેલા ગણોત્સવ બાદ વિસર્જન વિધિ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવો ખાતે કરવામાં આવી હતી. વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ આ તળાવમાં કોર્પોરેશને સફાઈ કામગીરી હાથ ધરી હતી, અને આશરે 90 ટન કચરો બહાર કાઢ્યો હતો. જેમાં 25 ટન ફૂલ અને ફૂલહાર, આસોપાલવના પાન વગેરેનો સમાવેશ થતો હતો.આ ઉપરાંત 65 ટન કચરો પ્લાસ્ટિક, કાગળ વગેરેનો હતો. જે 25 ટન ફૂલનો કચરો બહાર કાઢ્યો છે તેને પ્રોસેસ કરવા માટે કોર્પોરેશને મોકલી આપ્યો છે. આ કચરામાંથી બાયો કંપોસ્ટ ખાતર બનાવવામાં આવશે. જ્યારે 65 ટન પ્લાસ્ટિકના કચરાને અટલાદરા કોર્પોરેશનના પ્લાન્ટ ખાતે મોકલ્યો છે. અહીં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે, અને તેમાંથી પ્લાસ્ટિકના દાણા વગેરે તૈયાર કરાય છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ કૃત્રિમ તળાવમાં કુલ 14,617 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બુધવારની સવાર સુધી વિસર્જન ચાલુ રહ્યું હતું .વિસર્જન વિધિ પૂર્ણ થયા બાદ કોર્પોરેશન દ્વારા સફાઈની ટીમો કામે લગાડવામાં આવી હતી. ગયા વર્ષે પણ વિસર્જન વિધિ બાદ ફૂલોના કચરામાંથી બાયો કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવ્યું હતું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here